Environmental Protection

વડાપ્રધાન આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક વૃક્ષ માતાના નામે – ૨૦૨૫’ અભિયાનનો પ્રારંભ કરાવશે

અરાવલી ગ્રીન વોલ પરિયોજનાનો શુભારંભ : ગુજરાત સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પોતપોતાના રાજ્યોમાંથી સામેલ થશે : એક વૃક્ષ માતાના નામ’…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડીસાના નાગફણાથી સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૫નો પ્રારંભ

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફણા ગામ ખાતેથી સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષ…

રાધનપુરમાં દૂધ દિવસ અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિશ્વમાં પ્રથમવાર બનાસ ડેરીમાં ભેંસ માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ શરૂ; રાધનપુર ખાતે બનાસ ડેરી શીત કેન્દ્ર પર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના…

રાધનપુરમાં વિધાનસભાઅધ્યક્ષની હાજરીમાં “દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પ્રગતિ માટે સાથે ચાલવાવાળા લોકો એટલેઆપણું બનાસ : ચેરમેન, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની  વિશેષ ઉપસ્થિતિમાં ગુરૂવારે…

મહેસાણામાં ખનીજ વિભાગની કાર્યવાહી: રેતી-પથ્થર સાથે ત્રણ ડમ્પર સીઝ, રૂ.90.60 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગે પરમીટ વિના અને ઓવરલોડ ખનીજ વહનની પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. વિભાગે ફતેપુરા સર્કલ પાસેથી…

બનાસકાંઠા ભૂસ્તર વિભાગએ એક મહિનામાં રૂ.2.2 કરોડની ખનીજ ચોરી ઝડપી

ભૂસ્તર વિભાગે એપ્રિલ 2025 દરમિયાન 81 કેસો કરીને કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ; બનાસકાંઠા ભુસ્તર વિભાગએ ગત એક વર્ષમાં 105.26…

બનાસકાંઠા ભુસ્તર વિભાગે એક જ દિવસમાં ચાર કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

કાંકરેજ, પાંથાવાડા અને દાંતા પંથકમાંથી ખનીજ ચોરી ઝડપી પાડી ભુસ્તર વિભાગની લાલ આંખથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો; બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર…

૮૮ વર્ષની વયે અંતિમ શ્વાસ; ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા

પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે, તેમણે ૮૮ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પોપ ફ્રાન્સિસને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.…

ડીસામાં વન વિનાશ અટકાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસના નામે થઈ રહેલા વન વિસ્તારના વિનાશને અટકાવવા માટે ડીસામાં જીવદયા માનવ સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આવેદનપત્ર…

આવતીકાલે ધાનેરાના ભાટીબ ખાતે એક સાથે ૫૧ ખેત તલાવડીઓનું ખાતમુર્હુત કરાશે

બનાસકાંઠામાં જળ અભિયાન બની રહ્યું છે જન અભિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિષેશ ઉપસ્થિતિમાં ભાટીબ ખાતે ખાતમુહર્ત કાર્યક્રમ યોજાશે રાજ્યમાં…