Bhadarvi Poonam Maha Mela

અંબાજી ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીના હસ્તે શ્રીયંત્રાર્નવતંત્રમ્ પુસ્તકનું વિમોચન કરાયું

શ્રીયંત્રાર્નવતંત્રમ્ શ્રીયંત્ર અને દેવીઓના ગુપ્ત રહસ્યો પર આધારિત ગ્રંથ; ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ના પાવન મહોત્સવમાં શ્રીયંત્રાર્નવતંત્રમ્ – શ્રીયંત્ર અને દેવીઓના…

21.80 લાખની કિંમતની 200 ગ્રામ વજનની સોનાની 2 લગડી માઁ અંબાને અર્પણ કરાઈ

શાંતાબેન મૂળચંદજી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી માઁ અંબેના ધામ અંબાજી ખાતે દાન કરાયું; ભાદરવી પૂનમ મહા મેળાનો આજે છઠ્ઠો દિવસ છે.…

પાટણ જિલ્લાના સિધ્ધપુરથી ૪૨ વર્ષથી માઁ અંબાના દર્શને પધારતો જય અંબે પગપાળા સંઘ

સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈને માઁ અંબાના દર્શને પહોંચ્યો જય અંબે પગપાળા સંઘ; ભાદરવી પૂનમ મહામેળામાં માઁ અંબાના દર્શને…

જય અંબે મિત્ર મંડળ મણિનગરનો ખમણિયો કેમ્પ-36 વર્ષની નિઃસ્વાર્થ સેવાયાત્રા

શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો માઈભક્તો માતાજીના દર્શનાર્થે ધામે ઉમટી રહ્યા છે. પદયાત્રા કરતા પદયાત્રિકો ભક્તિ…

વરસાદી માહોલ વચ્ચે “જય જય અંબે”ના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી ધામ

યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માઈભક્તોનો અવિરત પ્રવાહ…

અંબાજીમાં સૌ પ્રથમવાર ૪૦૦ ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો; આકાશી દ્રશ્યો જોવા મળ્યા

અંબાજીની સંસ્કૃતિ, શક્તિ અને અધ્યાત્મના પ્રતિકો આકાશમાં ઝળહળ્યા; શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૫માં…

અંબાજીનું બાળ સહાયતા કેન્દ્ર – ખોવાયેલ બાળકી માટે જીવનરક્ષક બન્યું

અંબાજી મેળામાં ખોવાયેલી 13 વર્ષની દીકરીનું પરિવાર સાથે ભાવુક મિલન રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની બિછીવાડા વિસ્તારની બાળકીનું 15 કલાકની મહેનત બાદ…

અંબાજી; ત્રણ દિવસમાં ૧૪.૯૦ લાખથી વધુ માઇભક્તોએ માઁ અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી

યાત્રાધામ અંબાજી ખાતે ૧ સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો હતો. આજે મહા મેળાનો ચોથો દિવસ છે. ત્રણ…

ગુજરાત એસ. ટી. નિગમની અંદાજિત 5500 જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. માઈભક્તો પગપાળા માં અંબાના દર્શન માટે આવી…

સેવા કેમ્પ દ્વારા કેમ્પના સ્થળે આજથી ૯ વર્ષ પહેલા ૯ વડ વાવ્યા હતા જે આજે વટ વૃક્ષ બન્યા

શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આગામી ૭ સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ યોજાઇ રહ્યો છે.મેળાના યાત્રાધામને સાંકળતા માર્ગો પર…