Banaskantha

ડીસામાં ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ માટે સામાજિક બંધારણ મહાસંમેલન યોજાયું

રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર સામાજિક બંધારણ બનાવી સમાજને અર્પણ કરવામાં આવ્યું સમાજના આગેવાનોએ બંધારણના પાલન સાથે  દિકરા –…

ડીસા-ભીલડી સહિતના વિસ્તારોમાં મંદિરોમાં ચોરી કરતી ગેંગના ૩ સાગરીતો ઝડપાયા

એલસીબીનું સફળ ઓપરેશન : 10 થી વધુ ગુનાના ભેદ ઉકેલાયા ​બનાસકાંઠા જિલ્લાના મંદિરોને નિશાન બનાવી દાનપેટીઓ તોડતી રીઢા તત્વોની ગેંગને…

ચાણસ્માના ઈટોદા ગામે ઠાકોર સમાજની બેઠકમાં સમાજનું નવું બંધારણ ઘડાયું

સાંસદ ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં સમાજના નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા ચાણસ્મા તાલુકાના ઈટોદા ગામે રવિવારે  ચાણસ્મા તાલુકા ઠાકોર સમાજની…

ડીસામાં ‘આશીર્વાદ સમર્થ ગ્રીન મેરેથોન’નો ભવ્ય પ્રારંભ; મંત્રીએ 5 કિમી દોડ લગાવી ઉત્સાહ વધાર્યો

‘ક્લીન ડીસા, ગ્રીન ડીસા’ના નારા સાથે હજારો નગરજનો દોડમાં જોડાયા; પર્યાવરણ અને ફિટનેસનો સંદેશ પાઠવ્યો બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા…

બનાસકાંઠા સહિત વાવ થરાદમાં ફરી એક ‘કાતિલ ઠંડી’નો રાઉન્ડ શરૂ

જીલ્લામાં પવનના સુસવાટા સાથે તાપમાનમાં એક દિવસમાં ૬ ડીગ્રીનો ઘટાડો થતાં પ્રજાજનો ઠુઠવાયા ડીસામાં સીઝનનું પ્રથમવાર સૌથી નીચું તાપમાન ૮.૪…

ડીસાના સદરપુર ગામે બે મંદિરોમાં ત્રાટક્યા તસ્કરો : દાનપેટીના તાળા તોડી રૂ.૨૯,૫૦૦ની ચોરી

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સદરપુર ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગામમાં આવેલા સુપ્રસિદ્ધ વીરમહારાજ અને અંબાજી માતાના મંદિરોને નિશાન બનાવી…

પાલનપુરમાં એલ.સી.બી.એ પરપ્રાંતીય દારૂની હેરાફેરી કરતી અમદાવાદની ચાર મહિલાઓ ઝડપાઈ

ચારેય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની જિલ્લામાં દારૂની બદીને રોકવા માટે કડક કાર્યવાહીની સૂચનાને પગલે…

બનાસકાંઠા રિસર્વેમાં થયેલી ‘સરકારી ભૂલો’ ખેડૂતો માટે બની શ્રાપ : 9 વર્ષથી ન્યાય માટે રઝળપાટ

ડીસાના યાવરપુરા ગામમાં રિસર્વે બાદ જમીનના રેકોર્ડમાં ધરખમ ફેરફાર  ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડા અને શેઢા-પાડોશીઓ વચ્ચે વિવાદ વકર્યો ​બનાસકાંઠા જિલ્લામાં વર્ષ…

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઇ માવઠાની આગાહી

ભર શિયાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદના એંધાણ થી ખેડૂતોમાં ચિંતા વધી વાતાવરણમાં પલટા વચ્ચે તાપમાનમાં વધારો, બે દિવસ બાદ ફરી…

બનાસકાંઠા જિલ્લામાં વસંતપંચમીનું પર્વ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાશે

વિદ્યાલયોમાં સરસ્વતી પૂજન, મંદિરોમાં વિશેષ આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી વાતાવરણ વસંતમય બનશે વસંત ઋતુની આગમનની સાથે આંબાના વૃક્ષ ઉપર નવી…