Mahesana

મહેસાણા જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા,જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસ્થ અને પેટા ચૂંટણી યોજાશે

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસ્થ, પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે…

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આરોગ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ૪૨૩ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા

ગામડાની નિરાધાર પ્રોપર્ટીને આધાર આપવાનું કામ સ્વામીત્વ યોજના એ કર્યું છે. ગામડાઓમાં ગામતળની મિલકતો કાયદાકીય રીતે નાગરિકોના હાથમાં આવે અને…

નંદાસણ પોલીસે બાતમીના આધારે; 72,000ની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો

કડી તાલુકાના નંદાસણ પોલીસે મોડી રાત્રે ગણેશપુરા પાટિયા પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતી આઈ20 કાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો…

મહેસાણાના વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૫ યોજાશે

વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં તા.૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ- ૨૦૨૫ યોજાશે. રમત ગમત યુવા અને…

જાપાનથી આવેલ ફોટોગ્રાફર પ્રતિનિધિ મંડળે ઊંઝા એપીએમસીની મુલાકાત લીધી

ઊંઝા એપીએમસી ખાતે આજે જાપાન દેશના ફોટોગ્રાફર પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. ગંજબજાર ખાતે જીરું વરીયાળી સહિત કૃષિ પેદાશો નિહાળી…

અમિત શાહના સ્વાગત માટે મહેસાણા શહેર ભાજપના ભગવા રંગે રંગાયું

અનંત અનાદિ વડનગર કાર્યક્રમ અંતર્ગત આજરોજ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતાં મ્યુઝિયમ તેમજ અનંત અનાદિ…

પરિવાર બહાર ગયો અને તસ્કરો સોના-ચાંદીના દાગીના અને કપડાં સહિત 1.25 લાખની ચોરી કરી ફરાર

કડી શહેરમાં તસ્કરોએ શિયાળાની ઠંડીનો લાભ ઉઠાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. લક્ષ્મીપુરા રોડ પર આવેલી આવાસ સોસાયટીમાં રહેતા નિલેશકુમાર…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગુંજા હેલીપીડ ખાતે ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું

અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ તેમજ રૂ. ૨૯૮ કરોડના ખર્ચે નિર્માણ  થતાં અનંત અનાદિ વડનગર (પુરાતત્વીય અનુભવાત્મક) સંગ્રહાલયનું…

મહેસાણામાં વિકલાંગ બાળકો સાથે પતંગોત્સવ ઉજવાયો

મહેસાણામાં દિવા’સ ટ્રસ્ટ દ્વારા શહેરના શારીરિક અને માનસિક વિકલાંગ બાળકો માટે પતંગોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Diva’s ટ્રસ્ટ દ્વારા…

મહેસાણા જિલ્લાના સતલાસણાના રાજપુર ખાતે જમીન વિવાદ મામલે પત્નીની હત્યા બાદ પતિની આત્મહત્યા

સતલાસણાના નવાવાસ રાજપુર ગામની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે જે બનાવની વિગત એવી છે કે જમીન વિવાદ મામલે પતિએ…