Gujarat

ગાંધીનગર જિલ્લાના માધવગઢ ખાતેની ફાયરિંગ રેન્જમાં પ્રવેશબંધી

(જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના માધવગઢ ખાતે સીઆરપીએફ ગાંધીનગરને ફાળવવામાં આવેલ જમીનમાં ફાયરિંગ રેન્જ આવેલી છે. આ ફાયરિંગ રેન્જમાં…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘તિરંગા યાત્રા’ને ફ્લૅગ ઑફ કરાવી

‘ઓપરેશન સિંદૂર’ કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ (જી.એન.એસ) તા. 13 અમદાવાદ, તા. 22 એપ્રિલ 2025 ના રોજ…

૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫; સિંહ વસ્તીના અંદાજ મેળવવા માટે ધારી ગીર પૂર્વ વન વિસ્તારમાં અધિકારીશ્રી-કર્મચારીશ્રી અને સ્વંય સેવકશ્રીઓ સહિત ૫૧૧ જેટલા જોડાયા

એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકામાં સિંહ વસ્તી અંદાજની કામગીરી (જી.એન.એસ) તા. 13 જુનાગઢ, અમરેલી, જૂનાગઢ, ગીર…

અમરેલી જિલ્લાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર મદરેસા પર ચાલ્યું બુલડોઝર

(જી.એન.એસ) તા. 13 અમરેલી, થોડા દિવસ અગાઉ અમરેલી જિલ્લાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાના મૌલાના મોહમ્મદઝલ અબ્દુલઅઝીઝ…

આવતીકાલથી સાબરમતી નદીની સફાઈ શરૂ કરાશે

અમદાવાદ શહેરના મધ્યમાંથી રહેલી સાબરમતી નદીને કાલે 14 મેથી સાફ કરવાની શરૂઆત કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા…

રાજ્ય સરકારનો નિર્ણય : કર્મચારીઓ-અધિકારીઓ રજા લઈ શકશે, અનિવાર્ય સંજોગોમાં ફરજિયાત હાજર થવું પડશે

ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ રાજ્ય સરકારના તમામ…

વડોદરામાં દરજીપુરાના ગુમ થયેલા યુવકની મહીસાગર નદીમાંથી ગાડી અને કાલોલ કેનાલમાંથી મૃતદેહ મળ્યો

ધંધાની હરિફાઇમાં આ કૃત્યને અંજામ અપાયાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે (જી.એન.એસ) તા. 12 વડોદરા, વડોદરાના…

ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ લોકો સામે FIR દાખલ

સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી અને સૈન્યનું મનોબળ તૂટે તેવું પોસ્ટ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા (જી.એન.એસ)…

ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ સર્વગ્રાહી સમીક્ષા કરી

પ્રોજેક્ટ અમલીકરણ કામગીરીને વેગવાન બનાવવા સહકાર મંત્રીશ્રીએ બેઠકમાં જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, દેશમાં સહકાર પ્રવૃત્તિને…

ભારતીય વિચાર મંચ દ્વારા “સંવિધાન અને સમાનતા” વિષયે વિચાર ગોષ્ઠિ યોજાઈ

(જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, ભારતીય વિચાર મંચ, ગાંધીનગર કેન્દ્ર દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સેક્ટર 23 ખાતે સુપ્રીમ કોર્ટના પ્રતિષ્ઠિત અધિવક્તા…