Gujarat

કડી વિધાનસભા પેટા ચૂંટણી પહેલા જ કડી શહેર પ્રમુખ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા

આમ આદમી પાર્ટીના ભાજપ સાથેના સંપર્કો મામલે કડી શહેર પ્રમુખે જ ઘટસ્ફોટ કર્યો (જી.એન.એસ) તા. 15 કડી/ગાંધીનગર, ગુજરાતમાં કડી અને…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી પાર્થિવ દેહ સન્માનભેર સોંપવાની સમગ્ર પ્રક્રિયા માટે 2 કંટ્રોલરૂમ કાર્યરત

(જી.એન.એસ) તા. 15 અમદાવાદ, અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને અત્યંત સન્માન અને સંવેદના સાથે, ન્યૂનતમ સમયમાં સોંપવામાં…

એર ઈન્ડિયા પ્લેન ક્રેશ: ઓળખ બાદ સ્વજનોને તેમના આપ્તજનોના મૃતદેહો સોંપવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતત પ્રયાસરત

દરેક પરિવારજનનો સંપર્ક સાધવાથી લઈને મૃતદેહોની ઓળખ અને સોંપણી સુધીની પ્રક્રિયા માટે સ્વજન દીઠ અલાયદી ટીમ (જી.એન.એસ) તા. 15 અમદાવાદ,…

ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ૯૫.૮૦% ઉમેદવારોએ આપી

(જી.એન.એસ) તા. 15 ગાંધીનગર/અમદાવાદ, આજે તા.૧૫/૦૬/ર૦ર૫ ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, આણંદ અને ગાંધીનગર…

સિવિલ હોસ્પિટલ રાજ્ય સરકારનું એકમ, અહીં અપાતી સેવાઓ નિઃશુલ્ક : ડૉ. રજનીશ પટેલ

પાર્થિવ દેહ સોંપવાના નામે પૈસા માંગતા તત્વોથી સાવધાન રહેવા તંત્રની અપીલ (જી.એન.એસ) તા. 15 અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ…

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના DNA મેચ થયા : પાર્થિવદેહ રાજકોટ લાવવાની તૈયારીઓ શરૂ

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીના નિધનની પુષ્ટિ : રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર જાહેરાત કરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ…

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાજકોટમાં રામનાથપરા સ્મશાન ખાતે થશે અંતિમવિધિ

રેસકોર્સ મેદાન ખાતે વિશાળ પ્રાર્થના સભા યોજાશે! તારીખ અને સમય હવે પછી જાહેર થશે – રૂપાણી પરિવાર DNA મેચ બાદ…

અમદાવાદ પ્લેન ક્રેશ; એર ઈન્ડિયાના વિમાનનું મળ્યું ‘બ્લેક બોક્સ’

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા…

આવતીકાલે વિજયભાઈ રૂપાણીના નિધનને લઈ રાજકોટની સ્વનિર્ભર શાળાઓ બંધ રાખવાનો સંચાલકોનો નિર્ણય

એક દિવસ સ્કૂલ બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવશે : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતાં સમગ્ર રાજકોટમાં શોકની લાગણી…

પીએમ મોદીએ વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા અમદાવાદ આવી પહોંચ્યા…