મહેસાણા

મહેસાણા નગરપાલિકા દ્વારા સીટી બસ મુદ્દે શહેરીજનોને લોલીપોપ: રીક્ષા ચાલકોની બેફામ લૂંટ

છેલ્લા કેટલાય મહિનાઓથી મહેસાણા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી સીટી બસ બંદ કરવાની બાબતનું શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.…

ઊંઝા ખાતે પ્લાસ્ટિક પોલ્યુશન જન જાગૃતિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો  

ઊંઝા ખાતે તાજેતરમાં પ્લાસ્ટિક પોલ્યુશન જનજાગૃતિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક નગરજનોએ માહિતી મેળવવા રસ દાખવ્યો હતો તેમ જ…

ઊંઝામાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મુદ્દે કોંગ્રેસ દ્રારા આવેદનપત્ર આપ્યું

ઊંઝા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર ડો.ભીમરાવ આંબેડકરની સંસદમાં અસંવૈધાનિક શબ્દ પ્રયોગ કરતા ભારતના ગૃહમંત્રી અમિત શાહે બંધારણ…

મહેસાણામાં એસ.ઓ.જી એ ચાઈનીઝ દોરી સાથે યુવકની ધરપકડ 16 રીલ કબજે

ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે મહેસાણાના દેદીયાસણમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ છે. એસ.ઓ.જી એ ચાઈનીઝ દોરી સાથે…

મહેસાણામાં વાદળ છાયું વાતાવરણ અને ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું

હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાતા લોકોએ મૌસમની મજા માણી; શિયાળાની શરૂઆતમાં જ સમગ્ર રાજ્યમાં ગત થોડા દિવસોથી વાતાવરણમાં ચિંતાજનક પલટો…

ચેક રિટર્ન : મહેસાણા કોર્ટે એક વર્ષની સાદી કેદ તેમજ રૂ. 5.00 લાખ 9 ટકા વ્યાજ સહિત ચુકવી આપવા હુકમ

મહેસાણામાં માનવ આશ્રામ ચોકડી પાસે ઉમાનગર સોસાયટીમાં રહેતા રામચંદાણી વિજયકુમાર જીતેન્દ્રભાઈએ શહેરમાં બી.કે.સિનેમા રોડ ઉપર શિવ સોસાયટીમાં રહેતા કડિયા રાજેશકુમાર…

ઉનાવા માર્કેટયાર્ડમાં દૈનિક ૯ ગાડી કપાસની આવક : મણના એવરેજ ભાવ રૂપિયા ૧૪૦૦ સુધીનાં જોવા મળ્યા

ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક કપાસની ૯ ગાડીની આવક જૉવા મળી છે. જેમાં મણના સરેરાશ ભાવ રૂપિયા ૧૪૦૦ સુધીનાં…

ઉઝા ટ્રિપલ એ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીમખાના ખાતે વેક્સીનનો પ્રથમ ડોઝ અપાયો

૪૫ લાખના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરાયો: ઊંઝા શહેરમાં આવેલ ત્રિપલ એ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેક્સીનેશન આપવાની શરુઆત જીમખાના મેદાન…

ઊંઝાની આંગડિયા પેઢીના કર્મીઓ સાથે ઝપાઝપી કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો

ઊંઝા શહેરના સરદાર ચોક નજીક બાળોજ કોમ્પલેક્ષ ખાતે આવેલ આંગડિયાન બે કર્મીઓ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન…

મહેસાણા ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમાએ ગ્રુહ મંત્રી વિરુદ્ધ જીલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાયો

ભારત રત્ન પુર્વ કાનુન મંત્રી અને સીમબોલ ઓફ કનોલેજ એવાં ડો.ભીમરાવ આંબેડકર વિરુદ્ધ સંસદમાં અસંવૈધાનિક શબ્દ પ્રયોગ કરી બંધારણ અને…