રાજકારણ

એસ જયશંકર રશિયા જશે, જાણો તેમની મુલાકાતનો હેતુ

વૈશ્વિક રાજકારણ તાજેતરના સમયમાં સૌથી ઉથલપાથલભર્યા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી, રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયલ-ગાઝા યુદ્ધ, ઇઝરાયલ-ઈરાન યુદ્ધ…

ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં છે’, જગન મોહન રેડ્ડીનો મોટો દાવો

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને YSR કોંગ્રેસ પાર્ટીના વડા જગન મોહન રેડ્ડીએ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ વિશે મોટો દાવો કર્યો છે. જગન…

રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ; અફવાઓ પર ધ્યાન ન આપવાનું કહ્યું

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોને પાયાવિહોણા ગણાવીને નિષ્પક્ષ રીતે કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર…

વિરોધ પક્ષોની બેઠક; સંસદના ચોમાસુ સત્રમાં સરકારને ઘેરવાની સામાન્ય રણનીતિ

વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (ઇન્ડિયા) ના ઘટક પક્ષો ઓનલાઈન બેઠક કરશે. આ બેઠકમાં સંસદના ચોમાસુ સત્રમાં સરકારને…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું; હું દિલ્હીમાં રહું છું, પણ મારા કાન તમિલનાડુ તરફ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના મદુરાઈમાં ભારતીય જનતા પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠકને સંબોધિત કરી. જ્યાં તેમણે વર્તમાન તમિલનાડુ સરકાર ડીએમકે…

દક્ષિણના સુપર સ્ટાર કમલ હસને રાજયસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી

તમિલનાડુની 6 ખાલી બેઠકો માટે ચૂંટણી યોજાશે : કમલ હસનની પાર્ટીને ડીએમકેનું સમર્થન કન્નડ ભાષાને લઈને થયેલા વિવાદને કારણે દક્ષિણના…

ભાજપ મોદી સરકારની ૧૧ વર્ષની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે

કેન્‍દ્ર સરકારના મંત્રીઓ પણ તેમના સંબંધિત લોકસભા મત વિસ્‍તારોમાં જશે. અને ત્‍યાં કાર્યક્રમોમાં ભાગ લેશે : ભાજપના મંત્રીઓ અને સાંસદો…

ખડગેએ કહ્યું; કારગિલની જેમ ઓપરેશન સિંદૂર માટે પણ નિષ્પક્ષ તપાસની રચના થવી જોઈએ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા પાર્ટી નેતાઓએ ઓપરેશન સિંદૂરની તપાસની માંગ કરી છે. આ સાથે તેમણે ભારત સરકાર પર…

કેજરીવાલની આમ આદમી પાર્ટીને ફટકો ૧૩ કાઉન્સિલરોએ પાર્ટી છોડી દીધી

આમ આદમી પાર્ટીમાં મોટો બળવો; ૧૩ આપ કાઉન્સિલરોએ એકસાથે પાર્ટી છોડી દીધી છે. એમસીડીમાં ત્રીજો મોરચો બનાવવાનો દાવો કરતા, ઇન્દ્રપ્રસ્થ…

અરવિંદ કેજરીવાલે ભારતીય સેનાની પ્રશંસા કરી; અમારા બહાદુર સૈનિકો પર ગર્વ

ભારતીય સેનાએ 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ઓપરેશન સિંદૂર અંગે વિવિધ પક્ષોના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી…