ભરૂચ BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી : શંકમંદની અટકાયત

ભરૂચ BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી : શંકમંદની અટકાયત

BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે. ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બે વાર કૉલ કરી ધમકી અપાઈ. ધમકી મામલે એક શકમંદની અટકાયત કરાઈ, દહેજ બાયપાસ રોડ ઉપરથી કૉલ કરાયા હોવાની માહિતી છે. ધમકીનો કૉલ ટીખળ માટે કર્યો હોવાનું અનુમાન છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *