Social Media Response

એર ઇન્ડિયાએ અકસ્માતમાં મૃતકોના પરિવારો અને ઘાયલોને સહાય આપવાની જાહેરાત કરી

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી…

વિમાન દુર્ઘટનાના 24 કલાક પછી અમિતાભ બચ્ચનની પ્રતિક્રિયા લોકોએ ટ્રોલ કર્યા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પાસે એક મોટો અકસ્માત થયો હતો, જ્યારે લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI…

અભિનેતા કિમ સૂ-હ્યુને સોમવારે કિમ સે-રોન કેસમાં લોકો પાસે માફી માંગી

અભિનેતા કિમ સૂ-હ્યુને સોમવારે કિમ સે-રોન કેસમાં લોકો પાસે માફી માંગી. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં ભીડ અને મીડિયાને કહ્યું કે…

કેલિફોર્નિયામાં ફરી એક વાર હિન્દુ મંદિરમાં તોડફોડ, હિન્દુ વિરોધી સૂત્રો લખ્યા

અમેરિકાના કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા મંદિરમાં અજાણ્યા લોકોએ તોડફોડ કરી હતી. ‘BAPS પબ્લિક અફેર્સ’ એ…

સામ પિત્રોડા; મારા આખા જીવનમાં ભારતમાં કે અન્ય કોઈ દેશમાં ક્યારેય લાંચ આપી કે સ્વીકારી નથી

હું ખૂબ જ સ્પષ્ટ કરવા માંગુ છું – મારી પાસે ભારતમાં કોઈ જમીન, ઘર કે શેર નથી, સામ પિત્રોડાએ સોશિયલ…

પ્રીતિ ઝિન્ટા; સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો ‘ફેક ન્યૂઝ’ ફેલાવનારાઓને શરમ આવવી જોઈએ

ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ભ્રષ્ટાચારની એક કથિત ઘટના પ્રકાશમાં આવી છે. હવે આ બધા વચ્ચે, બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ…