Security forces

પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ શરૂ કર્યું ઓપરેશન, જેમાં ખૈબર પખ્તુનખ્વામાં 22 આતંકવાદીઓને ઠાર કર્યો

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં સુરક્ષા દળોએ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના 22 આતંકવાદીઓને ઠાર માર્યા છે,…

પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ શરૂ કર્યું ઓપરેશન, જેમાં ખૈબર પખ્તુનખ્વામાં 22 આતંકવાદીઓને ઠાર કર્યો

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં સુરક્ષા દળોએ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના 22 આતંકવાદીઓને ઠાર માર્યા છે,…

નેપાળમાં વિરોધ પ્રદર્શનોને કારણે Gen-Z પેઢી સમાચારમાં, કયા વય જૂથના લોકોનો સમાવેશ ? જાણો બધું જ…

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે મોટા પાયે હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે જનરલ ઝેડ પેઢી સમાચારમાં છે. હકીકતમાં, સોમવારે જનરલ…

છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર : 6 નક્સલીઓના મોત

સર્ચ ઓપરેશન શરૂ : સમગ્ર વિસ્તારનો ઘેરાવો કરાયો : ગોળીબાર હજુ ચાલુ ચોમાસાના વિરામ બાદ, બસ્તરમાં નક્સલીઓનો ખાત્મો કરવા માટે…

પાકિસ્તાની સુરક્ષા દળોને મોટો ઝટકો, આતંકવાદી હુમલામાં 5 સૈનિકો માર્યા ગયા, 17 ઘાયલ

આતંકવાદને આશ્રય આપતો દેશ પાકિસ્તાન પોતે પણ આતંકવાદથી પીડાઈ રહ્યો છે. પાકિસ્તાનમાં સતત આતંકવાદીઓ દ્વારા સેના અને સુરક્ષા કર્મચારીઓની હત્યા…

ઝારખંડના ગુમલામાં એન્‍કાઉન્‍ટર : ૩ નકસલીઓ ઠાર

ઝારખંડના ગુમલાથી મોટા સમાચાર આવી રહ્યા છે. પોલીસ અને નક્‍સલીઓ વચ્‍ચે એન્‍કાઉન્‍ટર થયું હતું, જેમાં પોલીસે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.…

છત્તીસગઢના સુકમા જિલ્લામાં એકસાથે 23 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

આત્મસમર્પણ કરનારામાં 3 યુગલો, 11 વરિષ્ઠ કેડરના નકલસીઓનો સમાવેશ છત્તીસગઢના સુકમા જિલ્લામાં શનિવારે 23 કટ્ટર નક્સલીઓએ એકસાથે આત્મસમર્પણ કર્યું. તેમના…

બનાસકાંઠામાં ઘુસણખોર ઠાર; કચ્છમાંથી એક જાસૂસની ધરપકડ

બનાસકાંઠા સરહદ પર બીએસએફ એ એક ઘુસણખોરને ઠાર માર્યો છે. જ્યાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જ્યારે બીજી તરફ કચ્છમાંથી…

છત્તીસગઢના નારાયણપુરમાં જિલ્લા રિઝર્વ ગાર્ડના જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ

સૂત્રોના જણાવ્યા મુજબ, છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં ટોચના નક્સલી નેતા નંબલા કેશવ રાવ ઉર્ફે બસવરાજ સહિત 30 જેટલા નક્સલીઓ…

શોપિયામાં સુરક્ષા દળોએ લશ્કરના 3 આતંકવાદીઓને ઠાર માર્યા

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના શોપિયાના કેલર વિસ્તારમાં સશસ્ત્ર દળો સાથેની એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક સત્તાવાર નિવેદન…