Rajnath Singh

GST ઘટાડા પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, રાજનાથ સિંહ અને અમિત શાહે પણ આપ્યા પોતાના નિવેદનો

GST ઘટાડા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ પોતાના X હેન્ડલ પર ટ્વિટ કરીને કહ્યું કે…

ભારત કયા દેશ સાથે મળીને 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટનું એન્જિન બનાવશે? રાજનાથ સિંહે ખુલાસો કર્યો

આખી દુનિયામાં 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ મેળવવાની દોડ ચાલી રહી છે. થોડા જ દેશો પાસે આ એરક્રાફ્ટ છે. ભારત પણ…

સંજય રાઉતે ખુલાસો કર્યો, રાજનાથ સિંહ અને ફડણવીસે ઉદ્ધવને ફોન કરીને કરી આ મોટી માંગ

ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે શાસક અને વિપક્ષી પક્ષોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર…

ઉપરાષ્‍ટ્રપતિ પદ માટે રાધાકૃષ્‍ણને ઉમેદવારી પત્રક ભર્યુ

એનડીએના અનેક સાંસદોએ આપી હાજરી દેશના ઉપરાષ્‍ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્‍ણન એ આ પદ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગલવાન ખીણ સંઘર્ષ બાદ પ્રથમ વાર ચીનની મુલાકાતે જશે : SCO સમિટમાં ભાગ લેશે

જાપાનની પણ યાત્રા કરશે : આ મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં જાપાન અને…

નૌકાદળની તાકાત અને આતંકવાદ સામે ભારતની કડક નીતિ વિશે કડક સંદેશ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે INS વિક્રાંતની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને ભારતીય નૌકાદળની તાકાત અને આતંકવાદ સામે ભારતની કડક નીતિ વિશે કડક…

ઓપરેશન સિંદૂર; સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહે કહ્યું ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પીઓકે અને પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આમાં, 9…

રાજનાથસિંહ 21 એપ્રિલના રોજ શાંતિવનની મુલાકાત લઇ દાદી રતન મોહિનીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

વૈશ્વિક આધ્યાત્મ‌ સંસ્થા બ્રહ્માકુમારીના આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે માનવ માત્રના આધ્યાત્મિક શક્તિના સશક્તિકરણ માટે સંમેલન યોગા સીબીર‌નો આરંભ થએલ…

ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બદલ પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહે ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત બદલ અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત…

રાજનાથ સિંહે યુએસ સંરક્ષણ મંત્રી સાથે કરી વાત, બંને દેશો 10 વર્ષના ‘ફ્રેમવર્ક’ પર કરશે કામ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના યુએસ સમકક્ષ પીટ હેગસેથે ફોન પર વાત કરી છે. અહેવાલો અનુસાર, બંને નેતાઓ ભારત-અમેરિકા…