Rajnath Singh

નૌકાદળની તાકાત અને આતંકવાદ સામે ભારતની કડક નીતિ વિશે કડક સંદેશ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે INS વિક્રાંતની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને ભારતીય નૌકાદળની તાકાત અને આતંકવાદ સામે ભારતની કડક નીતિ વિશે કડક…

ઓપરેશન સિંદૂર; સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહે કહ્યું ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પીઓકે અને પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આમાં, 9…

રાજનાથસિંહ 21 એપ્રિલના રોજ શાંતિવનની મુલાકાત લઇ દાદી રતન મોહિનીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

વૈશ્વિક આધ્યાત્મ‌ સંસ્થા બ્રહ્માકુમારીના આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે માનવ માત્રના આધ્યાત્મિક શક્તિના સશક્તિકરણ માટે સંમેલન યોગા સીબીર‌નો આરંભ થએલ…

ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બદલ પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહે ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત બદલ અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત…

રાજનાથ સિંહે યુએસ સંરક્ષણ મંત્રી સાથે કરી વાત, બંને દેશો 10 વર્ષના ‘ફ્રેમવર્ક’ પર કરશે કામ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના યુએસ સમકક્ષ પીટ હેગસેથે ફોન પર વાત કરી છે. અહેવાલો અનુસાર, બંને નેતાઓ ભારત-અમેરિકા…