Railway Protection Force

મહાકુંભ મેળા દરમિયાન રેલ્વે સ્ટેશનો પર દરવાજા અને બારીના કાચ તૂટવાની 23 ઘટનાઓ બની

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા દરમિયાન, વિવિધ રેલ્વે સ્ટેશનો પર પેસેન્જર કોચના દરવાજા અને બારીના કાચ તૂટવાની 23 ઘટનાઓ બની…

રેલ્વે સુરક્ષાએ વિવિધ ટ્રેનો પર પથ્થરમારો કરનારા 9 લોકોની ધરપકડ કરી

રેલ્વે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સએ ટ્રેનો પર પથ્થરમારો કરી રહેલા ઘણા બદમાશોની ધરપકડ કરી છે.…