Prime minister Narendra Modi

પાટણ ની 600 વર્ષ જૂની મૌલાના મહેબૂબ યાકુબ ની દરગાહ દાઉદી વોરા સમાજને સોંપાતા પાટણના સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ

વોરા સમાજે પોલીસ બંદોબસ્ત વચ્ચે દરગાહ નો કબજો મેળવ્યો; પાટણમાં આવેલી મૌલાના મહેબુબ યાકુબની દરગાહ ને લઈ તાજેતરમાં દેશના વડાપ્રધાન…

બનાસકાંઠાની સુજલામ સુફલામ કેનાલનું પાણી અવરોધવાનો પ્રયાસ થતા ખેડૂતો લાલઘૂમ

પાંચ તાલુકાના ખેડૂતોએ વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યું; બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ ખેડૂતો માટે જીવાદોરી રૂપ નીવડી છે…

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનો પ્રારંભ કરાયો

ભારતીય જન ઔષધિ કેન્દ્ર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને પોસાય તેવી વ્યાજબી ભાવે દવા મેળવવા માટે આશીર્વાદરૂપ બનશે; ભારત સરકારના…

મહેસાણાના આખજ ખાતે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરાઇ

મહેસાણા જિલ્લાના આખજ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત…

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કોલેજના 184 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી

વિદ્યાર્થીઓને તબીબી વ્યવસાય પ્રામાણિકતાથી કરવાના શપથ લેવડાવ્યા; વડનગર તાનારીરી ગાર્ડન ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ દ્વારા…

મહેસાણાના દવાડાથી સુજલામ સુફલામ જળ અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ આહવાનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ એવા ‘કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન…

કાશ્મીર; પહેલી વંદે ભારત એક્સપ્રેસ 19 એપ્રિલથી કટરા સ્ટેશનથી દોડશે

કાશ્મીરને ભારત સાથે જોડતી પહેલી વંદે ભારત એક્સપ્રેસ 19 એપ્રિલથી કટરા સ્ટેશનથી દોડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેને લીલી ઝંડી બતાવશે.…

પીએમ મોદીની છત્તીસગઢ મુલાકાત: 33 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે (30 માર્ચ) છત્તીસગઢના બિલાસપુર પહોંચ્યા હતા. અહીં તેમણે 33 હજાર 700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.…

 પ્રધાનમંત્રી એ પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર, વંતારાની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલા પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર, વંતારાની મુલાકાત લીધી હતી. ત્રણ હજાર…