Prime minister Narendra Modi

બનાસકાંઠામાં આગામી ત્રણ મહિના સુધી જન સુરક્ષા યોજનાઓના લાભ અંગે લોકોને જાગૃત કરાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નાગરિક કલ્યાણ લક્ષી અભિગમની પ્રેરણાથી દેશભરમાં શરૂ થયેલા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી…

મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસ ઉજવાયો

સાબરકાંઠા જિલ્લાનો જિલ્લાકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે …

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશાખાપટ્ટનમમાં યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ યોગ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશાખાપટ્ટનમમાં યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ…

વડાપ્રધાન મોદીએ બિહારને 5,900 કરોડના 28 પ્રોજેક્ટ્સની આપી ભેટ

મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ પીએમ મોદી સાથે ખુલ્લા વાહન પર સવાર થઈને સ્ટેજ પર પહોંચ્યા:…

રામ મંદિરની આસપાસ બહુમાળી ઇમારતો બનાવવા પર પ્રતિબંધ

અયોધ્યા વિકાસ સત્તામંડળે રામ મંદિરની આસપાસ બહુમાળી ઇમારતોના બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો : આવા સ્થળોએ માહિતી બોર્ડ લગાવ્યા અયોધ્યા ડેવલપમેન્ટ…

અમદાવાદ પ્લેન ક્રેશ; એર ઈન્ડિયાના વિમાનનું મળ્યું ‘બ્લેક બોક્સ’

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા…

બનાસકાંઠા થી દાહોદ સુધીની અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા ભારત સરકારનો નિર્ણય

વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓ તરીકે અરવલ્લીની ગિરિમાળાઓ ગણાય છે. ક્લાઈમેટ ચેન્જના કારણે વિશ્વની આ પ્રાચીન ગિરિમાળાઓમાં વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થયો…

વડાપ્રધાન આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક વૃક્ષ માતાના નામે – ૨૦૨૫’ અભિયાનનો પ્રારંભ કરાવશે

અરાવલી ગ્રીન વોલ પરિયોજનાનો શુભારંભ : ગુજરાત સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પોતપોતાના રાજ્યોમાંથી સામેલ થશે : એક વૃક્ષ માતાના નામ’…

વડાપ્રધાન ૬ જૂને કાશ્મીર ટ્રેનને લીલી ઝંડી આપશે : રેલીને સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જૂનના પહેલા અઠવાડિયામાં, સંભવતઃ  છઠ્ઠી જૂને, શ્રી માતા વૈષ્ણોદેવીજી મંદિરના આધાર શિબિર, પવિત્ર શહેર કટરાથી કાશ્મીર માટે…

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના સુપુત્રના લગ્ન પ્રસંગે આશીર્વાદ આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

રાષ્ટ્રનાયક ના આશીર્વાદ મળે ત્યાં જીવનયાત્રા માત્ર વ્યક્તિગત આનંદ નહીં પરંતુ રાષ્ટ્રસેવાના સંકલ્પથી તેજસ્વી બને છે : કેબિનેટ મંત્રી રાજ્યના…