Political Reactions

ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર અજય દેવગણ: કોઈ યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ કોઈ વિકલ્પ બચ્યો નથી

બુધવારે બોલિવૂડ અભિનેતા અજય દેવગન અને તેમના પુત્ર યુગ કરાટે કિડ લિજેન્ડ્સના ટ્રેલર લોન્ચ માટે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં અજયે…

અરવિંદ કેજરીવાલે ભારતીય સેનાની પ્રશંસા કરી; અમારા બહાદુર સૈનિકો પર ગર્વ

ભારતીય સેનાએ 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ઓપરેશન સિંદૂર અંગે વિવિધ પક્ષોના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી…

પાલનપુર ખાતે ભારતે કરેલી એર સ્ટ્રાઈકને વધાવતા યુવાનો

આતંકીને બદલે મોટા માથાઓને નિશાન બનાવવાની માંગ : આખરે ભારતે પહેલગામના આતંકી હુમલાનો બદલો લેતા પાકિસ્તાનમાં રહેલા આતંકી થાણાંઓ નેસ્તનાબુદ…

પહેલગામ આતંકવાદી હુમલો; પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડવાનો આદેશ, સિંધુ નદી જળ કરાર અટકાવ્યો

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે. મંગળવારે પ્રવાસીઓને નિશાન બનાવીને થયેલા આતંકવાદી હુમલામાં 26…

આદિત્ય ઠાકરેએ તહવ્વુર રાણાને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી

મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. રાણાને વિમાન દ્વારા અમેરિકાથી ભારત લાવવામાં આવ્યા…

ફટાકડા બ્લાસ્ટમાં મૃત્યુ પામનારના પરિવારને સાંસદની સાંત્વના; રાજકારણ ગરમાયુ

ઘટના પાછળ સરકાર અને તંત્ર જવાબદાર : ગેનીબેન ઠાકોર, ડીસામાં ગેરકાયદેસર ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં 22 લોકોના મોત થયા છે. જે…

RSS નેતાએ ઔરંગઝેબની કબર પરના વિવાદને ફગાવી દીધો, તેને ‘બિનજરૂરી’ ગણાવ્યો

મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવાની કેટલાક જમણેરી સંગઠનોની માંગ વચ્ચે, RSSના વરિષ્ઠ નેતા સુરેશ ‘ભૈયાજી’ જોશીએ સોમવારે કહ્યું કે આ…

વિધાનસભામાંથી સસ્પેન્ડ થવા પર અબુ આઝમીએ પ્રતિક્રિયા આપી, કહ્યું- ‘મેં કંઈ ખોટું કહ્યું નથી’

મુઘલ આક્રમણકાર ઔરંગઝેબને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે. સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આસીમ આઝમીને બજેટ સત્ર સુધી…