PM Kisan Samman Nidhi

બનાસકાંઠામાં ફાર્મર રજીસ્ટ્રેશનમાં 78.53% નોંધણી સાથે રાજ્યમાં બીજો ક્રમ નોધાયો

બનાસકાંઠામાં 3.92 લાખથી વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન : એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાએ ફાર્મર રજીસ્ટ્રેશનમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લો…

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. યુનિવર્સિટી ખાતે અલગ અલગ ક્ષેત્રોમાં…

ઇ-કેવાયસી ન કરાવનાર ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ નહીં મળે

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આર્થિક સહાય ચૂકવવા આવે છે. જેમાં પાત્રતા ન ધરાવતા ખેડૂતો…