pilgrims

ઉત્તરાખંડમાં વરસાદ ક્યારે બંધ થશે, ચારધામ યાત્રા અંગે શું છે અપડેટ? IMD એ બધું જ જણાવ્યું

ઉત્તરાખંડમાં કુદરતી આફતોએ ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદ, અચાનક પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં ભારે વિનાશ થયો…

રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ, પહાડો પરથી પથ્થરો પડ્યા, કેદારનાથ જતો રસ્તો બ્લોક

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. ગૌરીકુંડ નજીક કેદારનાથ તરફ જતા ફૂટપાથ પર મોટા પથ્થરો…

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં હેલિકોપ્ટરને રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં દુર્ઘટના ટળી રસ્તાની વચ્ચે એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું અને તેનો પાછળનો ભાગ જમીન પર ઉભેલી કાર…

બાબા કેદારનાથના દર્શન માટે ભક્તોની ભારે ભીડ, ચોથા દિવસે જ આંકડો એક લાખને પાર

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ ખાસ પ્રસંગે કેદારનાથ ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. કેદારનાથ મંદિરના…

મહાશિવરાત્રી પર મહાકુંભમાં ભારે ભીડ ઉમટી, પ્રયાગરાજથી 350 ટ્રેનો દોડાવવામાં આવશે, રેલવેએ કરી ખાસ વ્યવસ્થા

મહાકુંભમાં મહાશિવરાત્રીના મહાસ્નાન માટે એકઠી થયેલી વિશાળ ભીડ માટે રેલવે દ્વારા પણ વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓના સલામત અને…

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ મહાકુંભમાં પહોંચી, આજથી ત્રણ દિવસ સુધી ત્રણ વિશ્વ રેકોર્ડ બનશે

વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક મેળાવડો, મહાકુંભ, પોતાનામાં એક મહાન રેકોર્ડ છે. ભક્તોની સંખ્યાનો વિશ્વનો સૌથી મોટો રેકોર્ડ અહીં બન્યો છે.…

કુંભના મેળામાં જતા પાલનપુરના યાત્રિકો ને નડ્યો અકસ્માત

ગોબરી બ્રિજ પર ઇકો-કાર વચ્ચે અકસ્માત:5 ઘાયલ; પાલનપુરથી કુંભ મેળામાં જઈ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો હતો. ઇકો વાન અને કાર…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

       ૨.૩ કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક        ચાર વર્ષમાં ૩૦ લાખથી વધુ પ્રવાસીઓએ ગિરનાર રોપ-વેની…