Operation Sindoor

પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને પીઓકે પર વાતચીત કરાશે : વિદેશમંત્રી જયશંકર

પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી, એસ જયશંકરે આજે પહેલીવાર પાડોશી દેશ વિરુદ્ધ વાત કરી. ભારતના વલણને દોહરાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે…

ઓપરેશન સિંદુરની સફળતા અને દેશના જવાનોની બહાદુરીને પ્રોત્સાહિત કરવા પાટણમાં તિરંગા યાત્રા યોજાઈ

યાત્રામાં તિરંગા સાથે રાજકીય-સામાજિક આગેવાનો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા ઓપરેશન સિંદૂર દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ…

ભારતના આકાશતીરે પાકિસ્તાન માટે નર્ક બનાવ્યું

ભારતની AI-સંચાલિત, સંપૂર્ણ સ્વચાલિત ‘આકાશતીર’ વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનના ડ્રોન હુમલાઓ દરમિયાન પોતાની ક્ષમતા સાબિત કરી છે, ભારતના હવાઈ ક્ષેત્રમાં…

ભારતે પાકિસ્‍તાનમાં ચીનની એર ડિફેન્‍સ સિસ્‍ટમને જામ કરી ઓપરેશન સિંદૂર પૂર્ણ કર્યુ

જમ્‍મુ કાશ્‍મીરમાં ૨૨ એપ્રિલના રોજ પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્‍તાનને વળતો જવાબ આપ્‍યો છે. ભારતીય સેનાના ઓપરેશન…

ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર અજય દેવગણ: કોઈ યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ કોઈ વિકલ્પ બચ્યો નથી

બુધવારે બોલિવૂડ અભિનેતા અજય દેવગન અને તેમના પુત્ર યુગ કરાટે કિડ લિજેન્ડ્સના ટ્રેલર લોન્ચ માટે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં અજયે…

પાતાળેશ્વર મહાદેવ મંદિરથી મહિલાઓએ હાથમાં તિરંગો લઈને રેલી કાઢી

પાલનપુરમાં મહિલાઓની બે કિલોમીટરની તિરંગા યાત્રા નીકળી ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનાર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘના શૌર્યને બિરદાવ્યું; પાલનપુરમાં પાતાળેશ્વર…

એર નિષ્ણાત ટોમ કૂપરે ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી

ઇન્ડિયા ટુડે સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, મીલીટરી ઇતિહાસકાર અને એર વિશ્લેષક ટોમ કૂપરે ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી અને કહ્યું કે…

ભારતીય સેનાના ત્રણેય વડાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા; ઓપરેશન વિશે માહિતી આપી

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ,…

ભારતીય હુમલામાં પાકિસ્તાની વાયુસેનાના ચીફ ટેકનિશિયન સહિત ૧૧ સૈનિકો માર્યા ગયા

પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે તાજેતરના ભારતીય હુમલામાં ૧૧ સૈનિકો અને ૪૦ નાગરિકો માર્યા ગયા હતા અને ૨૨ એપ્રિલથી…

ભારતીય વેબસાઇટ્સ પર પાકિસ્તાની હેકર્સ દ્વારા 15 લાખ સાયબર હુમલા, ફક્ત 150 સફળ

મહારાષ્ટ્રના સાયબર અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે તેમણે ભારતભરમાં મહત્વપૂર્ણ માળખાગત વેબસાઇટ્સને લક્ષ્ય બનાવતા 15 લાખથી વધુ સાયબર હુમલાઓ સાત…