Navratri

પીએમ મોદીએ નવરાત્રી નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આજથી શારદીય નવરાત્રી શરૂ થઈ રહી છે, આજનો દિવસ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ આ પ્રસંગે દેશને…

નવરાત્રી માટે GST ઘટાડાનો દર આજથી અમલમાં, આ બધી વસ્તુઓ થઈ સસ્તી, જુઓ કઈ વસ્તુઓ પર કેટલો ટેક્સ ઘટાડવામાં આવ્યો

નવરાત્રિની શરૂઆત સાથે સરકારે જાહેર કરેલી અનેક આવશ્યક ચીજવસ્તુઓ પરના GST દરોમાં ઘટાડો આજથી, 22 સપ્ટેમ્બરથી અમલમાં આવી ગયો છે.…

નવરાત્રીની તૈયારીઓ : ડીસા સહિત જિલ્લામાં ડેકોરેશનની આઇટમોની વેચાણ શરૂ

ઠેર ઠેર ગરબા મંડળો સોસાયટીઓ, શેરી ગરબાના આયોજનને લઇ તડામાર તૈયારીઓ નવરાત્રિ મહોત્સવની  આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી શરૂ થઇ રહેલી આધશક્તિ…

ડીસાની બનાસ નદીમાં સડેલા બટાકાના ઢગલાથી રોગચાળાની ભીતિ

બનાસકાંઠાની ઓળખ અને જીવાદોરી સમાન બનાસ નદીની પવિત્રતા આજે ભયંકર રીતે જોખમાઈ રહી છે. એક તરફ રેતીનું બેફામ ખોદકામ નદીના…

GSTના નવા દરોનું નોટિફિકેશન સરકારે જાહેર કર્યુ

સામાન્‍ય લોકો માટે ખુશખબરી. ૨૨ સપ્‍ટેમ્‍બરથી GST દરોમાં ઘણા મોટા બદલાવ નવરાત્રીના પહેલા દિવસથી એટલે કે ૨૨ સપ્‍ટેમ્‍બરથી સામાન્‍ય લોકોને…

ભારતમાં બનેલી ચીજવસ્‍તુઓ તહેવારોમાં ખરીદો : પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ ધારમાં તેમના જન્‍મદિવસ પર સ્‍વદેશી વસ્‍તુઓ ખરીદવાની જોરદાર અપીલ કરી : તેમણે તમામ દેશવાસીઓને વિનંતી કરી હતી કે…

પાટણમાં નવરાત્રિમાં ફાયર નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

પાટણ શહેરમાં નવરાત્રીના સૌથી મોટા ત્રણ આયોજન કરવામાં આવેલ છે જેમાં પાટણ ઉંઝા હાઈવે માગૅ પર આવેલ ખોડાબા હોલ ખાતે…

નવરાત્રિથી બમ્‍પર વેચાણ શરૂ થશે : કંપનીઓએ ઉત્‍પાદન વધારવા માંડ્યા

નાની કાર, મોટર સાયકલ, સ્‍કૂટર, ટીવી વગેરેના વેચાણમાં ઘણો વધારો થવાની શકયતા છે : કારણ કે આ વસ્‍તુઓ પર GST…

આ રાજ્યમાં ગણેશ ઉત્સવ અને નવરાત્રી માટે પંડાલોને મફત વીજળી મળશે, સરકારે જાહેરાત કરી

તેલંગાણા સરકારે આ વર્ષે ગણેશ ચતુર્થી અને દુર્ગા નવરાત્રી ઉજવણી દરમિયાન પંડાલો માટે મફત વીજળીની જાહેરાત કરી છે. આ વર્ષે…