Indian Air Force

ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂરમાં વિનાશ વેર્યો, પાકિસ્તાનને યુદ્ધવિરામ કરવાની ફરજ પડી

સ્વિસ થિંક ટેન્ક સેન્ટર ડી’હિસ્ટોર એટ ડી પ્રોસ્પેક્ટિવ્સ મિલિટાયર્સ (CHPM) ના વિગતવાર લશ્કરી અહેવાલમાં ખુલાસો થયો છે કે ભારતીય હવાઈ…

મહેસાણા-અમદાવાદમાં ભારતીય વાયુસેનાનો રોમાંચક એર શો યોજાશે

ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા આ વર્ષે દિવાળી પછી ગુજરાતના આકાશમાં અદભુત કરતબોનું પ્રદર્શન થવાનું છે. 24…

ભારતીય વાયુસેનાનો 93મો વાયુસેના દિવસ ઓપરેશન સિંદૂરના બહાદુર યોદ્ધાઓને સમર્પિત કરવામાં આવશે

ભારતીય વાયુસેના 8 ઓક્ટોબરના રોજ તેનો 93મો વાયુસેના દિવસ ઉજવશે, જે ઓપરેશન સિંદૂરના વીર યોદ્ધાઓને સમર્પિત છે. બહાદુરીની આ પરંપરાને…

ભારતના 5મી પેઢીના ફાઇટર જેટ બનાવવા માટે 7 કંપનીઓએ બોલી લગાવી, 2 લાખ કરોડ રૂપિયાથી 125 વધુ ફાઇટર જેટ બનાવવામાં આવશે

ભારતીય વાયુસેનામાં પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટનો સમાવેશ કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. ભારત સરકાર ₹2 લાખ કરોડના ખર્ચે…

ઓપરેશન સિંદૂર; ભારતે 5 પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા

વાયુસેનાના વડા એપી સિંહે ઓપરેશન સિંદૂર પર ખુલાસો કર્યો છે. કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું…

રાજસ્થાન સરહદ પર નોટામ જારી, ભારતીય વાયુસેના ભારત-પાકિસ્તાન સરહદ નજીક કવાયત કરશે

ભારતીય વાયુસેના 23 થી 25 જુલાઈ દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક બે દિવસીય કવાયત કરશે. ભારતીય વાયુસેના રાજસ્થાનના બાડમેર અને જોધપુર…

વડોદરા; ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને પાછાં મોકલવામાં આવ્યા

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને વીણીવીણીને તેમના વતન પાછા…

શાહબાઝ શરીફે સ્વીકાર્યું; નૂરખાન એરબેઝ પર ભારતે મિસાઇલ હુમલો કર્યો હતો

ભારત અને પાકિસ્તાનની સેનાઓ સામસામે આવી ગઈ હતી અને ચાર દિવસના સંઘર્ષ પછી, બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા હતા.…

ભૂજ ખાતે સંરક્ષણ પ્રધાન; આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો ભાગ

ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, “આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત…

એર નિષ્ણાત ટોમ કૂપરે ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી

ઇન્ડિયા ટુડે સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, મીલીટરી ઇતિહાસકાર અને એર વિશ્લેષક ટોમ કૂપરે ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી અને કહ્યું કે…