Gujarat

અમારી સરકારે ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ બનાવ્યો’, હવે ભાજપના પ્રવેશ વર્માએ દિલ્હીની યમુના વિશે શું કહ્યું?

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પ્રચંડ જીત મેળવી છે. પાર્ટીએ દિલ્હીમાં 48 બેઠકો જીતી છે. 27 વર્ષ પછી,…

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં ઉપસ્થિત રહેશે

પાલખી તથા ઘંટી યાત્રાને કરાવશે પ્રસ્થાન ૧૩ કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું કરાશે લોકાર્પણ; ગુજરાત પવિત્ર યાત્રાધામ…

ગુજરાતમાં UCC લાગુ કરવામાં આવશે, નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની રચના

ઉત્તરાખંડ પછી, હવે ગુજરાતમાં પણ કોમન સિવિલ કોડ  લાવવાની ચર્ચા થઈ રહી છે. આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને…

ગુજરાતમાં વહીવટી ફેરબદલ; 68 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી

પંકજ જોશીએ ગુજરાતમાં મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો તેના એક દિવસ પછી, રાજ્ય સરકારે 68 IAS અધિકારીઓની બદલી કરી. જેમાં…

દાહોદમાં 35 વર્ષીય પરિણીત મહિલાને અર્ધ નગ્ન કરીને માર માર્યો 12 આરોપીઓની ધરપકડ

ગુજરાતના દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ધલસીમલ ગામમાં એક મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આરોપ છે કે ગામના 15 લોકોએ…

શેરબજારમાં રોકાણની સલાહ આપવાના નામે છેતરપિંડી પાંચની ધરપકડ

ગુજરાતના સાયબર ક્રાઈમ સેલે મહારાષ્ટ્રના થાણેના મીરા રોડમાંથી 5 લોકોની ધરપકડ કરી હતી, જેઓ કથિત રીતે શેરબજારમાં રોકાણની સલાહ આપવાના…

અમિત શાહે ગુજરાતમાં 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી, CM પટેલ પણ હતા હાજર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાના…

વડોદરા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, ઘરમાં દુપટ્ટા સાથે લટકતી લાશ મળી

ગુજરાતના વડોદરામાં બાંગ્લાદેશી યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. યુવતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફાર્મસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે સપ્ટેમ્બર…

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખીએ જીત્યો આ એવોર્ડ, સૌના મન મોહી લીધા

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઈસ’ એવોર્ડ જીત્યો છે. ગુજરાતના ટેબ્લોએ જનતાના મહત્તમ…

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ મહાકુંભ માટે ઉપડશે : મંત્રી હર્ષ સંઘવી

હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે ૧૪૪ વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની…