Gujarat

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ; ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ

ગુજરાતમાં રવિવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિવિધ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. આ સાથે, 5,084…

મહિલા પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં; જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી

મહિલા પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં, સ્ટાર ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરે, જે પહેલીવાર ગુજરાત જાયન્ટ્સ ટીમની કેપ્ટનશીપ કરી રહી છે, તેણે UP…

મહાકુંભથી યાત્રાળુઓને લઈ જતી વાન ટ્રક સાથે અથડાઈ, 4 લોકોના મોત, ઘણા ઘાયલ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં પહોંચી રહ્યા છે.…

ગુજરાતમાંથી એક માત્ર કિશોરે ગોલ્ડ મેડલ મેળવી વધાર્યું પાલનપુરનું ગૌરવ

નેશનલ કક્ષાએ બોક્સિંગમાં પાલનપુરના કિશોરે મેળવ્યો ગોલ્ડ મેડલ હવે ઇન્ટરનેશનલ કક્ષાએ નેપાળ રમવા જશે; પાલનપુરના કિશોરે ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે ઇન્ડિયન…

નડિયાદમાં ભેળસેળયુક્ત સોડા પીવાથી ત્રણ લોકોના મોત થયા બાદ વહીવટીતંત્ર સતર્ક બન્યું

ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં ભેળસેળયુક્ત સોડા પીવાથી ત્રણ લોકોના મોત થયા છે. પોલીસનું કહેવું છે કે આ ત્રણેય મૃતકોએ સોડા…

સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન પર લાગી આગ, ભારે જહેમત બાદ આગ પર લીધો કાબુ

મુંબઈ અને અમદાવાદ વચ્ચે પહેલી બુલેટ ટ્રેન દોડાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ માટે, વિવિધ સ્થળોએ રેલ્વે સ્ટેશનો પણ…

અમારી સરકારે ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ બનાવ્યો’, હવે ભાજપના પ્રવેશ વર્માએ દિલ્હીની યમુના વિશે શું કહ્યું?

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પ્રચંડ જીત મેળવી છે. પાર્ટીએ દિલ્હીમાં 48 બેઠકો જીતી છે. 27 વર્ષ પછી,…

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં ઉપસ્થિત રહેશે

પાલખી તથા ઘંટી યાત્રાને કરાવશે પ્રસ્થાન ૧૩ કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું કરાશે લોકાર્પણ; ગુજરાત પવિત્ર યાત્રાધામ…

ગુજરાતમાં UCC લાગુ કરવામાં આવશે, નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની રચના

ઉત્તરાખંડ પછી, હવે ગુજરાતમાં પણ કોમન સિવિલ કોડ  લાવવાની ચર્ચા થઈ રહી છે. આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને…

ગુજરાતમાં વહીવટી ફેરબદલ; 68 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી

પંકજ જોશીએ ગુજરાતમાં મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો તેના એક દિવસ પછી, રાજ્ય સરકારે 68 IAS અધિકારીઓની બદલી કરી. જેમાં…