Government Schemes

છત્તીસગઢમાં નક્સલવાદને મોટો ઝટકો : 16 હાર્ડકોર કમાન્ડરોએ આત્મસમર્પણ કર્યું

ટોચના માઓવાદી નેતાઓ આદિવાસીઓના ખરા શોષણ કરનારા છે. ‘જળ-જંગલ-જમીન‘નું રક્ષણ કરવા અને ન્યાય મેળવવાના નામે, સ્થાનિક યુવાનોને રાશન અને શસ્ત્રો…

અંબાજી મેળામાં શ્રદ્ધાળુઓ માટે સરકારની યોજનાઓ અંગે માહિતીસભર મલ્ટીમીડિયા પ્રદર્શન

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ” વિષયક પ્રદર્શન શ્રદ્ધાળુઓ માટે જ્ઞાનદ્વાર બની રહેશે; વિશ્વપ્રસિદ્ધ અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ભારત…

રાષ્ટ્રીય હાથશાળ દિવસ : ભારતીય વણાટ કલાનું ગૌરવ, 35 લાખ પરિવારોની આત્મનિર્ભરતા

ભારતની હાથશાળ કલા માત્ર દેશમાં જ નહીં, પરંતુ વૈશ્વિક બજારોમાં પણ તેની આગવી ઓળખ ધરાવે છે. વિશ્વના હાથથી વણાયેલા કાપડમાંથી…

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ડીસા ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

દેશભરમાં આજે “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી, ઉત્તરપ્રદેશ ખાતેથી પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી…

બનાસકાંઠામાં વીસીઈ કર્મચારીઓની હડતાળનો ફિયાસ્કો

પાલનપુરને બાદ કરતાં જિલ્લાના અન્ય તાલુકાઓના કર્મચારીઓ હડતાળમાં ન જોડાયા રાજ્ય, જિલ્લા અને તાલુકાઓના વીસીઈ કર્મચારી મંડળોમાં સંકલનનો અભાવ કે…

અમીરગઢ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ મામલે આવેદનપત્ર પાઠવ્યું..!

અમીરગઢ મામલતદાર કચેરી ખાતે NSUI ના પ્રદેશ મહામંત્રી ઈશ્વર ભાઈ ડામોર તેમજ કાર્યકરોએ અમીરગઢ મામલતદાર કચેરી પહોંચી મામલતદાર ને આધાર…

પાંચ તાલુકામાં દૃઢ સંકલ્પ સાથે બનાસકાંઠા વહીવટી તંત્રે રચી સફળતાની નવી દાસ્તાન

૮,૦૦૦ આદિવાસી નાગરિકોને સરકારની યોજનાઓથી લાભાન્વિત કરતું બનાસકાંઠા વહીવટી તંત્ર ધરતી આબા અભિયાનથી આદિવાસી સમુદાયમાં ખુશહાલી: ૧૫ દિવસમાં ૨૦ કેમ્પનું…

પાટણ સાંસદના અધ્યક્ષ પદે યોજાયેલી દિશા મીટીંગમાં જિલ્લામાં વિવિધ કામોની સમીક્ષા કરાઈ

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પાટણ સાંસદ ભરતસિંહ ડાભીનાં અધ્યક્ષસ્થાને દિશા મિટિંગ યોજાઈ હતી. દિશા…

ગાંધીનગર ખાતે અમિત શાહની અધિકારીઓ સાથે બેઠક યોજી : યોજનાઓની કામગીરી પૂરી કરવા તાકીદ

આયુષ્યમાનર્ડ, વૃક્ષારોપણ, તળાવનું ઇન્ટરલિંકિંગ સહિતના કામોમાં આંકડાકીય માયાજાળને બદલે નક્કર કામગીરી કરવા ટકોર કરી:એ.સી.હોલમાં અમુક અધિકારીઓને પરસેવો વળી ઞયો 28…

ભાજપ મોદી સરકારની ૧૧ વર્ષની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે

કેન્‍દ્ર સરકારના મંત્રીઓ પણ તેમના સંબંધિત લોકસભા મત વિસ્‍તારોમાં જશે. અને ત્‍યાં કાર્યક્રમોમાં ભાગ લેશે : ભાજપના મંત્રીઓ અને સાંસદો…