Deputy Chief Minister

પાટણનું નવીન બસ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ કરાશે : હર્ષ સંઘવી

પાટણ ધારાસભ્ય અને સિદ્ધહેમ ફાઉન્ડેશન દ્વારા નવા બસ સ્ટેન્ડ શરૂ કરવા રજૂઆત કરી પાટણનું નવનિર્મિત બસ સ્ટેશન ઝડપથી કાર્યરત કરવા…

અંબાજીના ગબ્બર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂકશે

યાત્રિકો માટે પ્રસાદ સ્વરૂપે નિ:શુલ્ક ભરપેટ ભોજનની વ્યવસ્થા કરાઈ યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આજે 30 જાન્યુઆરીથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો…

બનાસકાંઠા જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ડીસા ખાતેથી ૫૧ નવીન એસટી બસોનું લોકાર્પણ કરાયું નાયબ મુખ્યમંત્રીના હસ્તે રાજપુર-ડીસા પાંજરાપોળ ખાતે જીવદયા…

ભીલડીમાં નાયબ મુખ્યમંત્રીના આગમન પૂર્વે વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરાયું

ગ્રામ પંચાયત અને હાઇવે ઓથોરિટીની સંયુક્ત રીતે સ્વચ્છ અને સુવ્યવસ્થિત શહેર બનાવવાની કાર્યવાહી ભીલડી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંધવીના આગમનને…

બિહારના નાયબ મુખ્યમંત્રી કોણ બનશે? નામો જાહેર, કાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે

બિહારમાં ચૂંટણી પરિણામો બાદ, નવી સરકારની રચનાની તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે. બુધવારે રાજધાની પટનામાં ભાજપ અને જેડીયુ વિધાનસભા…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને 30 વરિષ્ઠ IPS અધિકારીઓની ટીમ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા ગામડાઓના પ્રવાસ પર

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 6 નવેમ્બરના રોજ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લેશે. તેઓ સરહદી વિસ્તારોની વ્યાપક…

રાહુલ ગાંધી પપ્પુ છે, તે પપ્પુની જેમ બોલે છે: બિહારના નાયબ મુખ્યમંત્રી

બિહારના ગયા પહોંચેલા નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, “રાહુલ…

કર્ણાટક સરકારનો મોટો નિર્ણય, રામનગર જિલ્લાનું નામ બદલ્યું

બેંગલુરુ: કર્ણાટક સરકારે એક મોટો નિર્ણય લેતા રામનગર જિલ્લાનું નામ બદલી નાખ્યું છે. સરકારે આ સંદર્ભમાં એક જાહેરનામું પણ બહાર…

સિંગાપોરમાં આગ દુર્ઘટનામાં પવન કલ્યાણનો પુત્ર ઘાયલ

આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને જનસેના પાર્ટી (JSP) ના વડા કે. પવન કલ્યાણનો મંગળવાર (8 એપ્રિલ, 2025) ના રોજ વિશાખાપટ્ટનમનો નિર્ધારિત…

આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે તમિલ નેતાઓ પર નિશાન સાધ્યું

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે તમિલ નેતાઓ દ્વારા સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે…