Community Participation

પાલનપુરમાં અષાઢી બીજની રથયાત્રાની તડામાર તૈયારીઓ

18 કી.મી.લાંબી રથયાત્રામાં 1600 કિલો પ્રસાદનું થશે વિતરણ આજે ભગવાન જગન્નાથ વાજતે ગાજતે મોસાળમાં જશે; અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની…

ભગવાન જગન્નાથજી ની ૧૪૩ મી રથયાત્રાના નિમિત્તે ભગવાન સન્મુખ ૧૧૪૩ કિલો ફ્રુટનો સુંદર મનોરથ સજાવાયો

રવિવારે સવારે ૮-૩૦ કલાકે આનંદ સરોવર સમિપ આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળશે ભારત ભરની ત્રીજા નંબરની અને…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશાખાપટ્ટનમમાં યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ યોગ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશાખાપટ્ટનમમાં યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ…

નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન સરહદ પર બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી

“યોગ ફોર વન અર્થ – વન હેલ્થ” ની વૈશ્વિક થીમ સાથે ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન…

અમદાવાદ; દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે

અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના રોજ રથયાત્રાની ઉજવણી થાય છે. આ વર્ષે 12 જૂનના રોજ શહેરમાં એરઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના…

બનાસકાંઠામાં કુલ ૨૦થી વધુ સ્થળોએ યોગ દિવસની કરાશે ઉજવણી; જિલ્લાવાસીઓને સહભાગી બનવા અપીલ

પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવાશે અંબાજી ચાચર ચોક ખાતે આધ્યાત્મિક…

અંબાજીની જનરલ હોસ્પિટલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

યાત્રાધામ અંબાજીના જનરલ હોસ્પિટલને 50 બેડથી વધારીને સરકારે 100 બેડની મંજૂરી આપીને અપગ્રેડ કરી દેવામાં આવી છે, અંબાજી આસપાસમાં કોઈ…

ડીસા તાલુકાની ૭ ગ્રામ પંચાયતો સમરસ: ૨૨ જૂને ૧૯ ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે

ડીસા તાલુકાની કુલ ૨૬ ગ્રામ પંચાયતો (બે ગામોની પેટાચૂંટણી સહિત) માટે આગામી ૨૨ જૂને યોજાનારી ચૂંટણીમાં રાજકીય ગરમાવો તેજ બન્યો…

ઓપરેશન સિંદૂરની યાદમાં અંબાજી ખાતે બનશે સિંદૂર વન;૧૦૦૮ બહેનો દ્વારા એકસાથે સિંદૂર વૃક્ષનું કરશે વાવેતર

આગામી ૧૪ જૂન ૨૦૨૫ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં ભવ્ય “સિંદૂર વન” કાર્યક્રમ યોજાવાનો છે.…