Community involvement

નાના કાપરાના રઘુનાથપુરી આશ્રમમાં મીનીકુંભ જેવો માહોલ સર્જાયો

નાના કાપરા ગામનું પાવનધરા પર આવેલા રગમાં પુરી આશ્રમ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં…

મહેસાણા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ હાથ ધરવામાં આવી

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતો દ્વારા વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદુષણનો અંત લાવવા માટે “Ending…

યાત્રાધામ અંબાજી ખાતે જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને રૂ. ૫,૩૧,૦૦૦ના સોનાના કુંડળ ભેટમાં અર્પણ કર્યા

શક્તિપીઠ શ્રી આરાસુરી અંબાજી યાત્રાધામે આજે તા. ૨૩ મે, ૨૦૨૫ ના રોજ માતાજીના શૃંગાર માટે રૂ. ૫,૩૧,૦૦૦ કિંમતના શુદ્ધ સોનાના…

બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન

પાલનપુર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકનો વપરાશ કરતા વેપારીઓ સામે કાર્યવાહી સફાઈ ઝુંબેશ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી: ઘર, શેરી, ગામ તથા…

પાલનપુર પાલિકાની કડક કાર્યવાહી: પ્લાસ્ટિક વપરાશ અને ગંદકી બદલ રૂ.2.5 લાખનો દંડ વસૂલ્યો

પાલનપુર નગરપાલિકાએ શહેરમાં પ્લાસ્ટિક વપરાશ અને ગંદકી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. નગરપાલિકાએ સીમલા ગેટથી રેલ્વે સ્ટેશન સુધીના વિસ્તારમાં વ્યાપક…

શંખલપુર ટોડા મંદિરે રૂ.27 લાખના ખર્ચે તૈયાર થયેલ 325 કિલો વજનના 21 ફૂટ ઊંચા ત્રિશૂળની સ્થાપના

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શંખલપુર ગામે બહુચર માતાજીના પ્રાચીન ટોડા મંદિર ખાતે 325 કિલોગ્રામ તાંબામાંથી તૈયાર કરાયેલું 21 ફૂટ ઊંચા…

બહુચરાજી ચૈત્રી પૂનમના મેળાની પુર્વ તૈયારી રૂપે મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ વર્ષે પણ આ મેળો તારીખ…

પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ મળે તેવા ઉદેશથી ડેર ગામના ખેડૂતે નારિયેળી નું વાવેતર કર્યુ

ગામની શાળાની દિકરીઓના હસ્તે નારિયેળીના ૧૫૦ છોડનું વાવેતર કર્યુ; પાટણ તાલુકાના ડેર ગામના ખેડૂત મંગાજી ઠાકોર દ્વારા પાટણ પંથકમાં નારિયેળીની…