chairmanship

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.…

પાટણ પાલિકાની સામાન્ય સભા તોફાની બની : ચીફ ઓફિસર અને કોર્પોરેટરો સામસામે આવતા ગરમાવો

BU પરમિશન અને રોડ મામલે સામસામી આક્ષેપબાજીનો વરસાદ વરસ્યો પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં  ગુરૂવારે સાંજે યોજાયેલી સામાન્ય સભામાં…

પાટણ યુનિ.સંલગ્ન 14 કોલેજોને યુનિવર્સિટી દ્વારા નિયમ ભંગ બદલ ખુલાસા રજૂ કરવા માટે નોટિસ અપાશે

યુનિવર્સિટી બોડૅ ઓફ મેનેજમેન્ટ ની બેઠકમાં નિણૅય લેવાયો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ ની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની…

પાટણ જિલ્લા પંચાયતમાં રૂ.1.57 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ

પાટણ જિલ્લા પંચાયતની એક મહત્વની ખાસ સભા પ્રમુખ હેતલ ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત સ્વર્ણિમ હોલ ખાતે યોજાઈ હતી. આ…

મહેસાણા જિલ્લામાં યુનિટી માર્ચનું સફળ આયોજન માટે જિલ્લા પ્રભારી અને મંત્રીના અધ્યક્ષસ્થાને યુનિટી માર્ચ સંદર્ભે બેઠક યોજાઇ

દરેક વિભાગોને કામગીરીનો 100 દિવસનો એક્શન પ્લાન રજૂ કરવા સૂચના સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે યુનિટી માર્ચ સંદર્ભે…

વાઘરોલમાં ધાનેરાના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો

વન વિભાગ દ્વારા નિર્માણ પામેલ “વનકવચ” નું ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું દાંતીવાડા તાલુકાના વાઘરોલમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ…

કાંકરેજમાં મૈત્રીકરાર રદ કરવા હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર અપાયું

સમાજમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમલગ્ન અને મૈત્રી સંબંધોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે હિન્દુ સંગઠનો દ્વારા એક ઝુંબેશ…

પાટણ ખાતે જાહેર હિતના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે કલેકટરે સૂચના આપી

પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર તુષારભટ્ટ ના અધ્યક્ષસ્થાને શનિવારે જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠક…

PM SVANIDHI યોજના: સરકારે આપ્યા સારા સમાચાર, સમયમર્યાદા લંબાવી, જાણો નવી તારીખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના એટલે કે પીએમ સ્વનિધિ યોજનાની લોન મુદતનું…

ભારત-પાકિસ્તાન તણાવમાં વધારો થતા અમેરિકા અને યુકેએ શાંતિ જાળવવાની અપીલ કરી

૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, જેમાં ૨૬ લોકોના મોત થયા હતા, કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બુધવારે (૩૦ એપ્રિલ,…