Ambaji

અંબાજીમાં ચગડોળ અને રાઈડસ શોની હીલચાલ : પરમીશનનો પ્રશ્ન અધ્ધરતાલ

જો કોઈ મોટી હોનારત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ….?? ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભરાતા લોક મેળાઓમાં લોકોના મનોરંજન માટે વિવિધ…

અંબાજી શક્તિપીઠમાં ભિક્ષુકોનો ભારે ત્રાસ : લોકોએ મેથીપાક ચખાડ્યો

વીડિયો વાયરલ થતા ધામની ગરિમા લજવાઈ, મંદિર ટ્રસ્ટ પગલાં ભરશે ? બનાસકાંઠા જિલ્લાના જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા કેટલાક…

ગુજરાત સરકારમાં પ્રવીણ માળી મંત્રી બન્યા બાદ અંબાજી પહોંચ્યા : મંત્રીની ગોળ વડે તુલા કરાઈ

વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા સૌ સાથે મળીને કાર્ય કરવાની મંત્રી પ્રવીણભાઈ માળીની અપીલ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને રાજ્ય…

પાલનપુર શહેરમા છેલ્લા ત્રણ મહિનાથી પડેલા ખાડાથી ત્રસ્ત; ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન

કોંગ્રેસના કાર્યકરોએ સુતેલા પાલિકા તંત્રને જગાડવા ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન યોજ્યું અકસ્માતોને રોકવા માટે ખાડાઓ પર ચૂનો લગાવીને નિશાનીઓ કરાઇ;…

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં હોમગાર્ડઝ જવાનોની પ્રશસનીય કામગીરી

જિલ્લા કલેકટરના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડનું સન્માન અંબાજી ભાદરવી પૂનમ મેળા બંદોબસ્તમાં જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની…

અંબાજી ભાદરવી મેળો પાલનપુર એસટી વિભાગને ફળ્યો

એસટી વિભાગના સાત ડેપો દ્વારા 2063 બસોમાં 8,99,642 યાત્રાળુઓએ મુસાફરી કરી એસટી વિભાગે સાત દિવસના મેળા દરમિયાન 3.83 કરોડ રૂપિયાની…

પાલનપુરના કંથેરીયા હનુમાન રોડની દુર્દશા : યાત્રાધામ અંબાજી સહિતના ગામડાઓને જોડતો રોડ બિસ્માર

પાલિકાની બાંધકામ કમિટીના રાજમાં વાહનચાલકો સહિત રાહદારીઓ પરેશાન પાલનપુર નગરપાલિકાની બાંધકામ કમિટીના રાજમાં લાખો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બન્યા છે.…

ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારઓનો સત્કાર સમારોહ યોજાયો

પત્રકારોએ માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે:- જિલ્લા કલેકટર મિહિર પટેલ અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૨૦૨૫ અનેક રીતે યાદગાર…

જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા માઁ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી

મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી રહી પ્રચારથી સેવા, પ્રસાર થકી વિશ્વાસ અને…

જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત શુંબે દ્વારા સફાઈ કર્મીઓ અને એસ.ટી કર્મીઓનું સન્માન કરાયું

ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ યોદ્ધાઓ અને લાખો માઈ ભક્તોને અંબાજીની સુરક્ષિત યાત્રા કરાવનાર એસ.ટી. વિભાગના કર્મચારીઓનું બનાસકાંઠા…