Ambaji temple

શક્તિપીઠ અંબાજી ના મંદિરમાં અષાઢી બીજ થી આરતી ત્રણ ટાઈમ ના બદલે બે ટાઇમ કરાશે

હવે શ્રદ્ધાળુઓ મંદિર માં અન્નકુટ પણ ધરાવી શકશે; દર્શન ન સમયમાં પણ ફેરફાર; યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર માં પ્રણાલીકા…

વિશ્વ યોગ દિવસે અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ અને ગરબાનો સંગમ

લોકોએ આધ્યાત્મિકતા સાથે યોગ ગરબા રમીને કરી અનોખી ઉજવણી; ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન…

પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકોની શાંતિ માટે અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ

અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં 241 જેટલા મુસાફરોના મોત નિપજ્યા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી ને માં અંબાના…

અંબાજી; માઇભકતોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી

શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા માં જગતજનની અંબાના ધામમાં વૈશાખ સુદ પૂનમની ભવ્ય ઉજવણી થઈ. વહેલી સવારથી જ…

યાત્રાધામ અંબાજી શિખર પર ધજા અર્પણ કરી માતાજીની વિશેષ આરાધના

ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત જગવિખ્યાત યાત્રાધામ અંબાજી શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ છે. આ મંદિર દેશના 51…

ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ: અંબાજીમાં ભક્તોની ભારે ભીડ

ઘટ્ટ સ્થાપના વિધિ અને મંગળા આરતીનો લાભ લઈ ભક્તોએ ધ્યાનતા અનુભવી; સરસ્વતી નદીના પવિત્ર જળ સહિત શાસ્ત્રો અનુસાર સાત પ્રકારના…

અંબાજી મંદિરે યુ.એસ.એ ગ્રુપ તરફથી એક ચાંદીનો થાળ, બે ચાંદીના વાટકા અને એક ચાંદીની આરતી ભેટ

અંબાજી મંદિર ખાતે USA ગ્રુપ તરફથી માતાજીને મૂલ્યવાન ભેટ અર્પણ કરવામાં આવી છે. ગ્રુપના સભ્યો દિનેશભાઈ ભટ્ટ અને માનસીબેન શર્માએ…

મહાસુદ પૂનમ ને અંબાજી મંદિરમાં ભક્તો નુ ઘોડાપૂર ભક્તોની ભારે ભીડ જોવા મળી

આજે મહાસુદ પૂર્ણિમા ને લઇ શક્તિપીઠ અંબાજી માં સમગ્ર દિવસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જ્યાં ભક્તો 52…