Ambaji temple

અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન આરતી અને દર્શનનો સમય

૭ સપ્ટેમ્બર એટલે કે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણને કારણે દર્શન સમય અને ધ્વજારોહણમાં ફેરફાર શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા…

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા પૂર્વે ૫૧ ગામના ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા ધ્વજારોહણ કરાયું

ગત વર્ષથી શરૂ થયેલ પરંપરા અકબંધ, મંદિર પરિસર જય અંબેના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું; અંબાજી ખાતે આગામી ૧ થી ૭…

અંબાજી; એસપી પ્રશાંત સુમ્બેએ પોલીસ વડા તરીકેનો ચાર્જ સાંભાળ્યો, અંબાજી માતાના દર્શન કર્યા

બનાસકાંઠા જિલ્લાના નવા પોલીસ અધીક્ષક તરીકે પ્રશાંત સુમ્બેએ આજે સવારે અંબાજી માતાના દર્શન કર્યા. જિલ્લાની પરંપરા અનુસાર, કોઈપણ નવા આઈએએસ…

અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર – શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન…

યાત્રાધામ અંબાજીમાં દર્શન કરવા આવેલ મહિલા યાત્રિકનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું

અંબાજીમાં મા અંબાના દર્શનાર્થે આવેલા ઊંઝાના વૃદ્ધાનું એકાએક હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું. બુધવારે બપોરે ઘટેલી ઘટનાને પગલે દર્શનાર્થીઓમાં…

અંબાજી થી શારદાપીઠ-કાશ્મીર યાત્રાનું પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેકટર મિહિર પટેલ

જય ભોલે ગ્રુપ દ્વારા શારદાપીઠ ખાતે માટીનું શ્રી યંત્ર અને અખંડ ભારત પ્રતિમા અર્પણ કરાશે; બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વ આરાસુરી…

અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે શુભારંભ

ડેટા સેન્ટર દ્વારા પ્રસાદ વિતરણ, ડોનેશન, ભાદરવી પૂનમ મહામેળાની નોંધણી પ્રક્રિયા જેવી યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક – ઝડપથી ઉપલબ્ધ થશે:…

FSSAI દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનીત કરાયું

યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું  કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ…

વાવમાં જીવદયા પ્રેમીઓએ ઘાયલ મોરનો જીવ બચાવ્યો

વાવમાં આવેલ ટેકરીવાળા અંબાજી મંદિર પાસે ગતરોજ સાંજે ૭.૩૦ કલાકના સમયે રાષ્ટ્રીય મોરને કૂતરાઓના ઝુંડે ઘેરી અને શિકાર કરવાનો પ્રયાસ…

ચોરોનો તરખાટ; હારીજ ખાતે આવેલ અંબાજી મંદિરમાં એક કિલો ચાંદીના આભૂષણોની ચોરી

હારિજના રામજી મંદિર પરિસરમાં આવેલા પટેલ સમાજના કુળદેવી અંબાજી માતાના મંદિરમાં ચોરીની ઘટના બની છે. ગુરુવારે રાત્રે બે તસ્કરોએ મંદિરમાં…