Agricultural Development

તરણેતરના મેળામાં બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાની બે મહિલા પશુપાલકો રાજ્ય લેવલે બીજા ક્રમે

બનાસકાંઠાના કાંકરેજ અને બન્ની જાતિના પશુઓને રાજ્ય સ્તરે મળ્યું વિશેષ સન્માન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે દર વર્ષે યોજાતા લોકપ્રિય અને…

બનાસ ડેરીએ જળસંચય માટે બનાવેલા તળાવો ઓવરફ્લો થયા

બનાસમાં જનભાગીદારી સાથેની જળક્રાંતિ સફળ; ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો બનાસ ડેરીએ કરેલી દૂધ ક્રાંતિ થકી આજે બનાસ ડેરી એશિયાની સૌથી…

દાંતીવાડા સરદાર કૃષિનગરમાં એગ્રીવિઝન-2025નો શુભારંભ: કૃષિ વિકાસ માટે રાજ્ય કક્ષાનું અધિવેશન

કૃષિ માત્ર ભોજન પૂરું પાડતી નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર:- કુલપતિ ડૉ. આર.એમ.ચૌહાણ 500થી વધુ વિદ્યાર્થીઓએ કૃષિ અને પશુપાલન…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતે રૂ.૧૩.૨૮ કરોડના ખર્ચે વહીવટી બિલ્ડિંગનું લોકાર્પણ

સરહદી વિસ્તારના ખેડૂતોને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અપીલ: સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવી પાણી અને જમીન બંને બચાવીએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડીસાના નાગફણાથી સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૫નો પ્રારંભ

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફણા ગામ ખાતેથી સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષ…

બનાસકાંઠામાં બાગાયતની યોજનાના લાભો મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ ખેડૂતો માટે ખુલ્લું મુકાયું

બાગાયતની ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા 30 યોજના હેઠળ સહાય અપાશે; બનાસકાંઠા જિલ્લામા બાગાયતી ખેતીને વેગ આપવા માટે સરકાર દ્વારા…

યુપીની યોગી સરકારના ૮ વર્ષ પૂર્ણ થયા; સીએમ યોગીએ સરકારની સિદ્ધિઓ વિશે જણાવ્યું

યુપીની યોગી સરકારના ૮ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું, ‘વડાપ્રધાન મોદીના પ્રેરણાત્મક માર્ગદર્શન અને તેમના દૂરંદેશી…

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. યુનિવર્સિટી ખાતે અલગ અલગ ક્ષેત્રોમાં…

મુખ્યમંત્રી મોહન યાદવે ડાંગરના ઉત્પાદન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર 4000 રૂપિયાનું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી

મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ મહિને રાજ્યના ડાંગર ઉત્પાદક ખેડૂતોને ડાંગર…

દાંતીવાડા ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાયો

દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય સભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાયો હતો. જેમાં ખેડૂત…