અસરગ્રસ્ત ૨૯૭ ગામ પૈકી ૨૧૧ ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો; બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેકટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી થઈ રહી છે. ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ ૨૯૭ ગામમાં વીજળી ખોરવાઈ હતી. કલેકટરના નેતૃત્વમાં યુ.જી.વી.સી.એલ ની કુલ ૮૬ ટીમો વીજળી પુનઃસ્થાપન કરવા માટે રાત દિવસ કામ કરી રહી છે. આજે તા.૧૦ સપ્ટેમ્બરના રોજ સાંજે ૪ વાગ્યા સુધી ૨૯૭ ગામ પૈકી ૨૧૧ ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત થઈ ચૂક્યો છે. વરસાદને પગલે જિલ્લામાં કુલ ૬૦૨ જેટલા વીજ પોલ ડેમેજ થયા હતા.
- September 11, 2025
0
110
Less than a minute
Tags:
- 211 Villages Restored
- 602 Poles Damaged
- 86 Electricity Teams
- Banaskantha District Response
- Bhabhar Taluka
- Damaged Electric Poles
- District Collector Mihir Patel
- Emergency Electricity Repair
- Flood-Induced Outages
- Power Restoration Efforts
- Round-the-Clock Service
- Rural Infrastructure Recovery
- Suigam Taluka
- Tharad Taluka
- UGVCL Operations
- Vav taluka
You can share this post!
editor

