Gujarat

એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા; 349 એકમને નોટિસ, 2.35 લાખથી વધુનો દંડની વસૂલાત

અમદાવાદ મહાનગર પાલિકા (AMC) આવી એક્શનમાં (જી.એન.એસ) તા. 26 અમદાવાદ, રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…

ગુજરાત પોલીસે સવા બે મહિનામાં ચાર મહાનગરોના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સાંજે 6થી રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં પોલીસે ૫૫૨૯ ગુનાઓ નોંધ્યા

શરીર સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા અમલી બનાવેલા SHASTRA પ્રોજેક્ટ હેઠળ પોલીસે કરી અસરકારક કામગીરી ડેટા ડ્રિવન પોલીસિંગના અભિગમ સાથે…

વડોદરા ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં 120 યુવાનોને નિમણૂક પત્રો વિતરિત કરાયા

ભારતભરમાં દર મહિને 12થી 15 લાખ લોકોને રોજગારી મળી રહી છે (જી.એન.એસ) તા. 26 વડોદરા, વડોદરા સ્થિત ફેડરેશન ઓફ ગુજરાત…

અમદાવાદ-સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી, 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ઓપરેશન શરૂ કર્યું (જી.એન.એસ) તા. 26 અમદાવાદ/સુરત, ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે…

આજથી શરૂ થશે અમદાવાદ-ગાંધીનગર સચિવાલય સુધીની મેટ્રો સેવા

(જી.એન.એસ) તા. 26 ગાંધીનગર, અમદાવાદથી રાજ્યના પાટનગર ને જોડથી વધુ એક નવી પબલિક ટ્રાન્સપોર્ટ સેવા આજથી થશે શરૂ. ગુજરાત મેટ્રો…

GNLU-ગાંધીનગરનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ શ્રી બેલા ત્રિવેદી અને શ્રી અરવિંદ કુમારના હસ્તે યુનિવર્સિટીના કુલ ૨૮૬ વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રીઓ…

ગુજરાત પોલીસે સવા બે મહિનામાં ચાર મહાનગરોના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સાંજે 6થી રાત્રે 12 વાગ્યાના સમયગાળામાં પોલીસે ૫૫૨૯ ગુનાઓ નોંધ્યા

ડેટા ડ્રિવન પોલીસિંગના અભિગમ સાથે “Evening Policing” પર વિશેષ ભાર મુકી પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ…

હર્ષ સંઘવી; ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને 27 એપ્રિલ સુધીમાં ભારત છોડવાનો આદેશ

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં પોલીસ પાકિસ્તાની નાગરિકોને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલી 27…

પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં સૌરાષ્ટ્ર દરીયાઈ સરહદની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ

(જી.એન.એસ) તા. 25 જામનગર, દેશમાં સૌથી વધુ એટલે કે, ગુજરાતને 1600 કિમી લાંબો દરિયાઈ કિનારો છે. જેમાંથી સૌરાષ્ટ્ર દરીયાઈ સરહદ…

છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ જિલ્લાના ૩૫ હજારથી વધુ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓના લાભો મેળવવા માટે કરી અરજી

અમદાવાદ જિલ્લામાં બાગાયતી ખેતીનો અવિરત વિકાસ બાગાયત સહિત કૃષિ અને પશુપાલન વિભાગની સહાય યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ બન્યું ખેડૂતોનું…