Gujarat

છેલ્લા બે વર્ષમાં રાજ્યની ચાર ‘રામસર સાઈટ’ વિસ્તારમાં અંદાજે ૧૪.૨૦ લાખથી વધુ યાયાવર પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન 

વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ ૨૭૬ પ્રજાતિઓના સૌથી વધુ ૬.૯૧ લાખથી વધુ યાયાવર પક્ષીઓ નળસરોવરની મુલાકાતે આજે ૧૦ મે એટલે કે, ‘વિશ્વ…

પ્રવર્તમાન તણાવના વાતાવરણ સામે રાજ્યના સરહદી જિલ્લાઓની સજ્જતા સહિતની સ્થિતિની સર્વગ્રાહિ સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

સરહદી જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓએ પોતાના જિલ્લામાં હાથ ધરાયેલા સુરક્ષા સલામતી પ્રબંધનની વિગતો વિડિયો કોન્ફરન્સથી આપી (જી.એન.એસ) તા. 9…

વડાલી મદારી વસાહત ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારની ઉપસ્થિતિમાં વિમુક્ત, વિચરતા અને અર્ધ વિચરતા સમુદાયો સાથે “ચૌપાલ સભા”નું આયોજન

કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારે સ્થાનિક લોકો સાથે સહજતાથી સંવાદ સાધી તેમના પ્રશ્નોને શાંતિ પૂર્વક સાભળી નિરાકરણની ખાતરી આપી હતી આ ઉપરાંત…

પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓની સરળ ઉપલબ્ધિ અને ભાવ નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતર્ક

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના દિશાનિર્દેશોને પગલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે પૂરતા પ્રબંધ કર્યા (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ…

રાજ્યના ૧૧ જિલ્લાઓમાં આવતીકાલ તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે

જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ જિલ્લાનો સમાવેશ ૧૬મી સિંહ વસ્તી અંદાજ…

આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે રાજ્યની 542 એમ્બ્યુલન્સનું સંચાલન 108 એમ્બ્યુલન્સ દ્વારા કરવાનો નિર્દેશ જાહેર કરાયો

108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત; આ વર્ષે નવીન 119 જેટલી ઉમેરાશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઇ મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલની…

ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ : કંટ્રોલરૂમ ધમધમતા થયા

સુરત કલેકટર કચેરીમાં ખાસ વોરરૂમ શરૂ કરવામાં આવ્યો. જે ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને એરફોર્સ સાથે સીધો સંપર્ક રાખશે, સુરત શહેરના…

High Alert in Gujarat; ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ

ઓપરેશન સિંદૂરથી જે રીતે પાકિસ્તાનને ભારતે જવાબ આપ્યો છે તે બાદ હવે પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. કંગાળ દેશ…

ખ્યાતિ હોસ્પિટલકાંડના કેસમાં ત્રણ આરોપીઓના જામીન હાઇકોર્ટે મંજુર કર્યા

(જી.એન.એસ) તા. 8 અમદાવાદ, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ખોટા ઓપરેશન કરીને ગજવું ભરતા ડો. પ્રશાંત વજીરાનીને હાઇકોર્ટમાંથી રાહત નહીં. ડો. પ્રશાંત…

નવી દિલ્હી ખાતે આયોજિત “રાષ્ટ્રીય કૃષિ સંમેલન: ખરીફ અભિયાન-૨૦૨૫”માં ગુજરાતના પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિ

ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યના કુલ ઉત્પાદનની ૨૫ ટકાની મર્યાદાને વધારીને ૪૦ ટકા કરવા મંત્રીશ્રીની રજૂઆત (જી.એન.એસ) તા. 8 નવી…