Gujarat

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં રૂ. ૬૯ થી ૫૯૬ પ્રતિ ક્વિ. નો વધારો કરાયો

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં રૂ. ૬૯ થી ૫૯૬ પ્રતિ ક્વિ. નો વધારો કરાયો સમયસર ટેકાના…

અમદાવાદમાં 67 હજાર કેચપીટની સફાઇનો બીજો તબક્કો ચાલુ, વિરાટનગર, મણિનગર અને ખોખરાના વરસાદી પાણી ચંડોળામાં છોડાશે: AMC સ્ટેન્ડિંગ ચેરમેન

(જી.એન.એસ) તા. 29 અમદાવાદ, સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદનું સ્માર્ટ તંત્ર કેટલું સ્માર્ટ છે તે પુરવાર કરવા…

કોરોનાનો રાફડો ફાટ્યો; રાજકોટમાં પાંચ કેસ, સુરતમાં વધુ બે કોરોના પોઝિટિવ

ગુજરાતમાં અત્યાર સુધમાં 100થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. એક પછી એક શહેરમાંથી કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે.…

સુરતમાં પાડોશીએ 6 વર્ષની બાળકીને પોતાના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું

સુરતમાં શર્મસાર કરતી ઘટના સામે આવી (જી.એન.એસ) તા.27 સુરત, સુરતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ થયાની…

જામનગર મહાનગરપાલિકા દ્વારા જૂની આરટીઓ કચેરીનું બિલ્ડીંગ નવો રોડ બનાવવા માટે તોડી પાડવામાં આવ્યું

(જી.એન.એસ) તા. 27 જામનગર, જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવની પાળથી સાત રસ્તા તરફ જવા માટેનો નવો રોડ બનવાની કામગીરીના ભાગરૂપે…

જામજોધપુરના ઈશ્વરીયા ગામમાં ખેડૂત યુવાનનું ટ્રેક્ટરની ટ્રોલી સાથે અકસ્માત માં મોત

(જી.એન.એસ) તા.27 જામનગર જામનગર જિલ્લાના જામજોધપુર ના ઈશ્વરીયા ગામમાં રહેતા 40 વર્ષ ના ખેડૂત યુવાન લખમણભાઇ અરજણભાઈ બેલા ટ્રેક્ટરની ટ્રોલીનું…

પીએમ મોદીના વડોદરા કાર્યક્રમમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનને રૂ.4,05,000ની સહાય આપવામાં આવશે

(જી.એન.એસ) તા.27 વડોદરા, સોમવારે વડોદરા શહેર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંદૂર સન્માન યાત્રા કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા 29 વર્ષના હોમગાર્ડ જવાનું…

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર; 22 જૂને મતદાન અને 25 જૂને મતગણતરી

આજે રાજ્ય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ હવે ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીની…

મન હોય તો માળવે જવાય અને દ્રઢ નિશ્ચય હોય તો અસામાન્ય સાહસ થકી સફળતા મેળવી શકાય એ બાબતને ચરિતાર્થ કરતાં શ્રી શીલકુમાર

૧૭,૩૦૦ ફૂટ ઊંચા હિમાલય પર્વતમાળાના પીરપંજાલ શ્રેણીના શિખર પર “No Drugs Campoaign”ના સંદેશા સાથે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના DILR અધિકારી…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપી ભાવભીની વિદાય

(જી.એન.એસ) તા.27 ગાંધીનગર, ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક અને ગૌરવમય સફળતા બાદ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત માતૃભૂમિ –…