Gujarat

ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) માં હવેથી અટક પાછળ લખવા ગુજરાત શિક્ષણ વિભાગનો પરિપત્ર 

(જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) આપતી વખતે…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

શક્તિપીઠમાં સોલાર રૂફટોપ પેનલ્સથી સૂર્યઊર્જા ઉપયોગનો મ્યુનીસીપલ કમિશ્નર અને જિલ્લા વિકાસ અધિકારીએ વૈદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ કરાવ્યો (જી.એન.એસ) તા. 9…

અમિત ખૂંટ આપઘાત કેસ : સગીરાએ જજ સામે નિવેદનમાં કહ્યું કે તે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહને ઓળખતી નથી

ગોંડલનાં અમિત ખૂંટ કેસમાં મોટો વળાંક  (જી.એન.એસ) તા. 9 ગોંડલ, રાજકોટના ચકચારભર્યા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે એક નવો વળાંક…

એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા

સ્વચ્છ સવારી…..એસ. ટી. અમારી ટૂંક જ સમયમાં રાજ્યના અન્ય ૪૭ ડેપો ખાતે પણ ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાશે (જી.એન.એસ)…

ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો E-mail; અધિકારીઓ દોડતા થયા

ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. આ ઈ-મેઈલ મળતા જ પોલીસ અધિકારીઓ દોડતા થયા છે. અને કોર્ટ…

ઘોડાસરમાં મોબાઇલની દુકાન ચલાવતા વેપારી પાસે ખંડણી માંગણી કરી 15થી વધુ શખ્સોએ લાકડી અને ધોકા વડે હુમલો

(જી.એન.એસ) તા. 8 અમદાવાદ, શહેરના ઘોડાસર વિસ્તારમાં અસામાજિક તત્વો બેલગામ બન્યા હોય તેવી એક ઘટના સામે આવી હતી જેમાં, એક…

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દ્વારકા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, ગૌશાળાના સંચાલકોને આપ્યું માર્ગદર્શન

(જી.એન.એસ) તા. 8 દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમા દ્વારકાના ભથાણ ચોક ખાતે શ્રી દ્વારકા ગૌશાળા ખાતે  પ્રાકૃતિક કૃષિ…

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત

(જી.એન.એસ) તા. 8 સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે…

અમદાવાદના વટવા GIDCના ફેઝ 4માં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની

(જી.એન.એસ) તા. 8 અમદાવાદ, અમદાવાદ શહેરના વટવા GIDC ના ફેઝ 4માં રવિવારે (8 જૂન) આગ લાગવાની ઘટના બની હતી. વટવાના…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કર્યું

(જી.એન.એસ) તા. 8 અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કર્યું…