ધર્મ દર્શન

અંબાજીના ગબ્બર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂકશે

યાત્રિકો માટે પ્રસાદ સ્વરૂપે નિ:શુલ્ક ભરપેટ ભોજનની વ્યવસ્થા કરાઈ યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આજે 30 જાન્યુઆરીથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો…

હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : નવરાત્રિમાં અંબાજી મંદિરની પૂજાનો વિશેષ અધિકાર દાંતા રાજવી પાસેથી છીનવાયો : હવે સામાન્ય ભક્તો લાભ લઈ શકશે

હાઇકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો અત્યાર સુધી નવરાત્રીની આઠમની પૂજા અને આરતીનો હક માત્ર દાંતા દરબારના વંશજોને જ હતો. રાજાશાહી સમયથી…

હર હર મહાદેવ… પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ

આજથી શ્રાવણ મહિનાનો ભકિતભાવ પૂર્વક પ્રારંભ થયો છે. વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા છે. શિવભકતો ભગવાન…

દીકરા વહુ શ્રવણકુમાર બનીને સાસુને કાવડયાત્રા કરાવવા નીકળી

સાસુ-વહુ વચ્‍ચે તો બારમો ચંદ્રમા જ હોય એવું આપણે સાંભળ્‍યું છે, પરંતુ તાજેતરમાં વાઇરલ થયેલો સાસુ-વહુનો એક વિડિયો સૌનાં દિલ જીતી…

પવિત્ર શ્રાવણ માસનો 25 જુલાઈથી પ્રારંભ

30 દિવસના પવિત્ર મહિનામાં 4 સોમવાર આવશે  ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ગોવા, દક્ષિણ ભારતમાં એકસાથે શરૂ થશે શ્રાવણ : 28 જુલાઈથી…

ઈશ્વર નિરાકાર નિર્વિકલ્પ છે અને માયા ક્રિયા કરે છે તે સિદ્ધાંત પણ દિવ્ય છે.

યશપાલસિંહ ટી. વાઘેલા દરબારગઢ શ્રીઓગડ વિદ્યા મંદિર થરા આપણે ભગવદ્ ગીતા જ્ઞાનનું ઝરણું વહેતું રાખવું છે.ભગવદ્ ગીતા કહયું છે કે…