ગુજરાત

પાલિકા ચૂંટણી પરિણામ પછી લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી; વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

ખેડાના મહેમદાવાદ પાલિકાના ચૂંટણી પરિણામ પછી ભાજપના ઉમેદવાદની જીતની જે રીતે ઉજવણી કરવામાં આવી તે વિવાદમાં આવી છે. અહીં કુખ્યાત…

કુતિયાણા નગરપાલિકામાં  30 વર્ષ બાદ ઐતિહાસિક પરિવર્તન; કાંધલ જાડેજાનું પ્રભુત્વ યથાવત 

(જી.એન.એસ) તા. 18 પોરબંદર, રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને સમાજવાદી પાર્ટીએ જોરદાર ટક્કર આપી છે.…

મોતની મુસાફરી: જીપમાં 35 થી વધુ લોકો સવાર, દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ?

ભારતમાં દરરોજ સરેરાશ ૧૨૬૪ માર્ગ અકસ્માતો થાય છે અને આ અકસ્માતોમાં ૪૬૨ લોકો મૃત્યુ પામે છે. આમ છતાં, લોકો ટ્રાફિક…

બુલેટ ટ્રેનની કામગીરી અર્થે મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ આજથી આગામી 10 દિવસ માટે બંધ રહેશે

(જી.એન.એસ) તા. 17 અમદાવાદ, ગુજરાત-મહારાષ્ટ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નું કામ હાલ અમદાવાદમાં કામગીરી ચાલી રહી છે.…

રાજ્યના નગરો-મહાનગરોમાં ઈઝ ઓફ લિવિંગ વધારવા એક જ દિવસમાં એકસાથે ૫૩૭ કરોડ રૂપિયા વિવિધ વિકાસ કામો માટે મંજૂર કર્યા

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, અમદાવાદ મહાનગરપાલિકાને મળશે નવી ૨૬૭ ઈલેક્ટ્રિક બસ અમદાવાદ સહિત ચાર મહાનગરપાલિકાઓ માટે રૂ.૩૦૯.૭૮ કરોડ *નવરચિત પોરબંદર…

આણંદ જિલ્લાના પેટલાદ ખાતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે છેતરપીંડી

(જી.એન.એસ) તા. 17 આણંદ, આણંદ જિલ્લાના પેટલાદ ખાતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના નામે છેતરપીંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં છ…

રાજ્યની GMERS સંલ્ગન 7 હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા

અંદાજીત રૂ. 7 કરોડના ખર્ચે રાજ્યની સોલા (અમદાવાદ), ગાંધીનગર, ગોત્રી (વડોદરા), પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની GMERS મેડિકલ હોસ્પિટલને હાઇએન્ડ…

ગાંધીનગરના જૂના સચિવાલયનાં બ્લોક નંબર 7 માં આગનો બનાવ; સદનસીબે કોઈ જાનહાનિ નહીં

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, રાજ્યના પાટનગર એવા ગાંધીનગર ખાતે જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના બની છે. જૂના સચિવાલયનાં બ્લોક નંબર…

કોસંબા સામુહિક દુષ્કર્મ કેસમાં પીડિતા-પરિવારને માત્ર ૧૩૦ દિવસમાં ઝડપી અને સચોટ ન્યાય અપાવવામાં સુરત ગ્રામ્ય પોલીસની પ્રશંસનિય કામગીરી

સુરત ગ્રામ્યના ૬૯ પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસનિય કામગીરી બદલ રૂ.૪.૮૫ લાખ રોકડ રકમ પ્રોત્સાહક ઇનામરૂપે અપાશે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ…

ગુજરાત સરકારનો કર્મયોગી માટે સંવેદનશીલ નિર્ણય; એસ.ટીના કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને રૂ.૧૪ લાખની સહાય અપાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનો એસ.ટીના કર્મચારીઓ માટે સવેદનશીલ નિર્ણય  (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર/અમદાવાદ,…