ગુજરાત

સાયબર ફ્રોડમાં નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીનારૂ.૨.૦૭ કરોડથી વધુ નાણાં ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ મૂળ માલિકને પરત કર્યા

કોઈ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ તો કોઈ ફેક એપ્લિકેશન અને ઓટીપી ફ્રોડ જેવી અલગ-અલગ મોડસ ઓપરેન્ડીથી સાયબર ઠગાઈનો શિકાર બન્યું હતું (જી.એન.એસ)…

એનએસઓ, ભારત અને આઈઆઈએમએ ડેટા આધારિત નીતિ અને નવીનતાને મજબૂત કરવા હાથ મિલાવ્યા

(જી.એન.એસ) તા. 25 અમદાવાદ, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (એમઓએસપીઆઈ)એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઇઆઇએમએ)ના સહયોગથી આઇઆઇએમ અમદાવાદ કેમ્પસમાં “ઇમર્જિંગ ટ્રેન્ડ્સ…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર અકસ્માત, ઘણી ટ્રેનો રદ

અમદાવાદ: જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર બાંધકામ દરમિયાન અકસ્માત સર્જાયો. અહીં બાંધકામમાં વપરાતું ‘સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી’ આકસ્મિક રીતે તેની…

યુથ પાર્લામેન્ટ” ૨૦૨૪-૨૫ ગાંધીનગર જિલ્લાની વકતૃત્વ સ્પર્ધા તા.૨૬/૦૩/૨૦૨૫

(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, રાજય સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક…

છેલ્લા બે વર્ષમાં સાબરકાંઠા જિલ્લામાં બિન ખેતી માટેની પરવાનગી માંગતી કુલ ૧,૩૭૦ અરજીઓ મંજૂર: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મુખ્યમંત્રીશ્રી વતી જવાબ આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું…

રાજ્યના ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચ્યું હોવાના પરિણામે દુષ્કાળ આજે ભૂતકાળ બની ગયો છે: મંત્રીશ્રી કુંવરજી બાવળીયા

(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, વિધાનસભા ગૃહમાં રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગની માગણીઓ રજૂ કરતાં મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું…

NSO ભારત દ્વારા IIT ગાંધીનગર ખાતે આયોજિત “હેક ધ ફ્યુચર” હેકાથોન સફળતાપૂર્વક સંપન્ન

(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO)એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN)ના સહયોગથી IITGN કેમ્પસ ખાતે “હેક ધ ફ્યુચર” નામનું તેનું 36 કલાકનું હેકાથોન સફળતાપૂર્વક…

નીતિ આયોગે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ‘ભારતીય નવીનતા ઇકોસિસ્ટમમાં સહસંયોજનનું નિર્માણ’ વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કર્યું

(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, ભારતના નવીનતા ક્ષેત્રને મજબૂત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલ તરીકે, 22 માર્ચ 2025ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત GIFT સિટી ખાતે “ભારતીય…

વડનગરનું પુરાણ પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર લાઈટ એન્ડ સાઉન્ડ શો ધરાવતું રાજ્યનું સાતમું પ્રવાસન યાત્રા સ્થળ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હાટકેશ્વર મંદિરના લાઈટ એન્ડ સાઉન્ડ શો, સુવર્ણ શિખર અને યજ્ઞશાળાના લોકાર્પણ કર્યું (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર/વડનગર,…

અમદાવાદમાં વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનાવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫ કરોડથી વધુ રકમની મંજૂર: રાજ્ય‌ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

ઓવરબ્રીજ બનાવાની કામગીરી વર્ષ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરી દેવાશે (જી.એન.એસ) તા. 24 અમદાવાદ, અમદાવાદના APMC માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી…