ગુજરાત

અમદાવાદ મનપા. દ્વારા સરખેજ, જુહાપુરામાં મેગા ડિમોલિશન, ગેરકાયદેસર દબાણો પર ફર્યું બુલડોઝર

(જી.એન.એસ) તા. 16 અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા દિવસો થી ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે…

અમદાવાદના દાણીલીમડામાં જીન્સ બનાવતી કંપનીની ટાંકીમાં ઉતરેલા 3 યુવકોના મોત

(જી.એન.એસ) તા. 16 અમદાવાદ, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી એક મોટી ઘટના બની હતી જેમાં જીન્સ બનાવતી એક કંપનીમાં કાપડ ધોવા માટે…

GMERS સોલા-અમદાવાદના નિષ્ણાંતોએ ૭ મહિનામાં રાજ્યના ૧,૨૫૫ દર્દીઓને વર્ચ્યુઅલ માધ્યમથી સ્પીચ હીયરીંગ એન્ડ લેન્ગવેજ થેરાપી આપી

(જી.એન.એસ) તા. 16 અમદાવાદ, ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંલગ્ન સોલા હોસ્પિટલ-અમદાવાદ હેઠળની ઓડીયોલોજી એન્ડ સ્પીચ લેંગવેજ પેથોલોજી કોલેજ…

કોંગ્રેસના વધુ એક નેતા ની તકલીફોમાં વધારો; વડોદરા પોલીસે જિલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામ પટેલની ધરપકડ કરી

(જી.એન.એસ) તા. 16 વડોદરા, વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામ પટેલની પાદરા પોલીસ ધરપકડ કરી છે. તેમના પર આરોપ…

ગુજરાતવાસીઓ ને મળશે ભયંકર ગરમીથી આંશિક રાહત; આવનારા 6 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પડી શકે છે કમોસમી વરસાદ: હવામાન વિભાગ

(જી.એન.એસ) તા. 16 ગાંધીનગર/અમદાવાદ, અતિશય ભયંકર ગરમી અને બફરથી ગુજરાતવાસીઓને મળી શકે છે આંશિક રાહત, હવામાન વિભાગે આગાહી કરી છે…

અમદાવાદના ચંડોળા તળાવમાં AMC દ્વારા 20મે થી શરૂ થશે મેગા ડિમોલિશન ભાગ- 2

(જી.એન.એસ) તા. 16 અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગેરકાયદે વસાહતો અને મિલ્કતો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં…

ભૂજ ખાતે સંરક્ષણ પ્રધાન; આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો ભાગ

ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, “આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત…

સુરતના પુણામાં ગર્ભવતી બનેલી શિક્ષિકાનો કરાયો ગર્ભપાત, DNA સાચવવા કોર્ટનો હુકમ

(જી.એન.એસ) તા. 15 સુરત, સુરતના પુનામાં એક 23 વર્ષીય ટ્યુશન ક્લાસિસના ટીચરે 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરીને…

“ગાંધીનગર જિલ્લામા બાળકોના પ્રપોષણ દૂર કરવા માટે “પોષણ સંગમ” કાર્યક્રમ યોજવામાં આવ્યો”

(જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, સ્વર્ણિમ સંકુલ સરસ્વતી હોલ નવા સચિવાલય ગાંધીનગર ખાતે પોષણ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર અર્બન અને ગ્રામીણ જિલ્લામાં…

‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાના વિજેતાને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યા સન્માનિત

ડિજિટલ યુગમાં યુવાઓમાં પત્રલેખનની પરંપરાને જીવંત રાખવી જરૂરી છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ (જી.એન.એસ) તા. 15 અમરેલી, આજના ઝડપી…