ગુજરાત

કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વચન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે જણાવ્યું હતું કે તેમની સરકાર ટૂંક સમયમાં રાજ્યમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયેલા ખેડૂતો…

તારીખ ૨૬ મી નવેમ્બર થી ૬ ઠ્ઠી ડિસેમ્બર સુધી કરમસદ થી કેવડીયા સુધીની લગભગ ૧૫૦ કી.મી.ની રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે

યુનિટી માર્ચ: એક ભારત શ્રેષ્ઠ ભારત મંત્રીશ્રી તથા મહાનુભાવોએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસ્થાનની મુલાકાત લઈને સરદાર પટેલની પ્રતિમાને સુતરની…

ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ ‘જય ગિરનારી’ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ

પરિક્રમા રદ છતાં ભવનાથમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા; ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન કરી સંતોષ માન્યો (જી.એન.એસ) તા. ૨…

કમોસમી વરસાદ થી ખેતી પાકોને  થયેલા નુકસાન સામે ખુબજ ટૂંક સમયમાં રાજ્ય સરકાર  રાહત સહાય પેકેજ જાહેર કરશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આપી જાણકારી (જી.એન.એસ) તા. ૨ ગાંધીનગર, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને…

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાના અટકાયતી પગલાં અંતર્ગત બેઠક યોજાઇ

ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે દરેક PHC, CHC અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ :આરોગ્ય…

સુરતના ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની મોટી જાહેરાત; વર્લ્ડ કપ જીતે તો મહિલા ક્રિકેટર્સને ડાયમંડ જ્વેલરી અને સોલાર પેનલ

(જી.એન.એસ) તા. ૨ સુરત, રાજ્યસભાના સંસદ સભ્ય અને આપના રાજ્યના વિશ્વપ્રખ્યાત ડાયમંડ વેપારી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ…

રાજ્યમાં લગભગ 17,000 રેશનની દુકાનો બંધ, જાણો આ પાછળનો કારણ….

ગુજરાતમાં શનિવારથી લગભગ 17,000 રેશન શોપ અથવા વાજબી ભાવની દુકાનો બંધ રહી હતી. દુકાન માલિકોએ અનિશ્ચિત સમય માટે હડતાળ શરૂ…

મહેસાણાના ધરોઈ ડેમમાંથી 1 હજાર 200 ક્યુસેક પાણી નદીમાં છોડાયું

ગુજરાતભરમાં કમોસમી વરસાદના કારણે અનેક ડેમોમાં જળસ્તરમાં વધારો અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા (જી.એન.એસ) તા. 1…

બદલાતા વાતાવરણમાં ખેડૂતોનું ભારે નુકસાન; ધારાસભ્ય કુમાર કાનાણીનો સીએમને પત્ર

મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખીને ખેડૂતોને દેવા મુક્ત કરી ફરી બેઠા કરવાની માંગ (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર/સુરત, સુરતના…

કમોસમી વરસાદને લીધે દિવેલાના ઊભા પાકમાં સંકલિત રોગ નિયંત્રણ માટે ખેડૂતોએ આટલું જરૂર કરવું

(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, * કમોસમી વરસાદના સમયગાળા પૂરતો જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો. * ઝાળ (ઓલ્ટરનેરિયા બ્લાઇટ) અને પાનના ટપકાના…