ગુજરાત

અમદાવાદમાં પોલીસે ચેઈન સ્નેચિંગના કેસમાં એક વ્યક્તિની કરી ધરપકડ; પૂર્વ ધારાસભ્યના પુત્ર

અમદાવાદના લોકો ચેઈન સ્નેચરોથી ડરમાં જીવી રહ્યા છે, તેમને ડર છે કે તેમના ગળામાંથી ચેઈન સ્નેચ થઈ શકે છે. લોકો…

દાહોદમાં 35 વર્ષીય પરિણીત મહિલાને અર્ધ નગ્ન કરીને માર માર્યો 12 આરોપીઓની ધરપકડ

ગુજરાતના દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ધલસીમલ ગામમાં એક મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આરોપ છે કે ગામના 15 લોકોએ…

શેરબજારમાં રોકાણની સલાહ આપવાના નામે છેતરપિંડી પાંચની ધરપકડ

ગુજરાતના સાયબર ક્રાઈમ સેલે મહારાષ્ટ્રના થાણેના મીરા રોડમાંથી 5 લોકોની ધરપકડ કરી હતી, જેઓ કથિત રીતે શેરબજારમાં રોકાણની સલાહ આપવાના…

અમિત શાહે ગુજરાતમાં 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી, CM પટેલ પણ હતા હાજર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાના…

વડોદરા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, ઘરમાં દુપટ્ટા સાથે લટકતી લાશ મળી

ગુજરાતના વડોદરામાં બાંગ્લાદેશી યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. યુવતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફાર્મસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે સપ્ટેમ્બર…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સની ગાંધીનગરમાં મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ યુત ક્રિસ જેન્કીન્સ OBEએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ શુભેચ્છા…

ગુજરાત એટીએસની તપાસમાં ખંભાતમાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીનાં તાર ધોળકા સુધી પહોંચ્યા

ગુજરાત એટીએસ દ્વારા થોડા દિવસ અગાઉ આણંદ પાસે ખંભાતની એક ફેક્ટરીમાં દરોડા પાડી 107 કરોડની કિંમતનો અલ્પ્રાઝોલમ ટેબ્લેટ બનાવવાનાં પાવડરનો…

જામનગરમાં ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો

ઈન્ડિયન એરફોર્સની એરોબેટિક ટીમ દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશનથી અદ્ભુત એર શો યોજવામાં આવ્યો હતો. આ એર શોમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ…

એસઓજીની સતર્કતાથી રાજકોટમાંથી બે બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા

26મી જાન્યુઆરી પહેલા જ રૂરલ એસઓજીની સતર્કતાથી રાજકોટ જિલ્લાના પડધરીમાંથી બે બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા છે. સોહીલહુસેન અને રિપોન હુસેન જિલ્લાના…

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ મહાકુંભ માટે ઉપડશે : મંત્રી હર્ષ સંઘવી

હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે ૧૪૪ વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની…