ગુજરાત

રાજ્ય સરકારે ‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતી ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ.૧,૨૫૦ કરોડની સહાય અપાશે

(જી.એન.એસ) તા. ૨૭ ગાંધીનગર, ‘સૌ ભણે ગણે અને આગળ વધે’ તેવા ઉમદા હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ…

નશામાં ગાડી ચલાવવા બદલ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરની ધરપકડ

વડોદરામાં, અકોટા પોલીસે ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેકબ માર્ટિનની દારૂ પીને વાહન ચલાવવાના આરોપસર ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, જેકબ…

RRU ખાતે ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન (BCORE) એ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન 

(જી.એન.એસ) તા. ૨૭ ગાંધીનગર/નવી દિલ્હી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતેના ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન (BCORE) એ 27 જાન્યુઆરી, 2026 ના રોજ ઇન્ટરનેશનલ…

રાજ્યના ડીજીપીને ગાર્ડ ઓફ ઓનર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે મા અંબેના આશીર્વાદ લીધા

ડીજીપીએ મંદિરના શીખરે ધજા રોહણ કર્યુ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ડૉ. કે.એલ.એન. રાવે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત યાત્રાધામ…

પીપી સવાણી યુનિવર્સિટી ખાતે દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ 

(જી.એન.એસ) તા. ૨૫ સુરત, સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરવામાં…

મહુવા કોર્ટે જયરાજ આહિરની જામીન અરજી ફગાવી – Gujarati GNS News

લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર જેલ હવાલે (જી.એન.એસ) તા. ૨૫ મહુવા, સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી બહુચર્ચિત એવા…

અરવલ્લીના ભિલોડા પાસે બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન પર ટ્રક હાથમતી નદીના પટમાં ખાબકી

(જી.એન.એસ) તા. ૨૫ અરવલ્લી, અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે હાથમતી નદી પર બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન પર એક એકમાત સર્જાયો હતો…

ભરૂચ જિલ્લાના માંગરોળ ખાતે ગ્રામજનો દ્વારા 1500 ફૂટ લાંબી સાડી (ચુંદડી) માતા નર્મદાને અર્પણ 

(જી.એન.એસ) તા. ૨૫ ભરૂચ, નર્મદા જયંતિના પાવન પર્વે નર્મદા કિનારે નમામિ દેવી નર્મદે ના નાદ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો…

અમરેલીમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી, પાટા પરથી ઉતરવાનું કાવતરું નિષ્ફળ ગયું

અમરેલી જિલ્લામાંથી એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હોવાના સમાચાર આવ્યા છે. અહીં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ છે. અહીં…

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન

(જી.એન.એસ) તા. ૨૪ વાવ-થરાદ, ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ-થરાદ જિલ્લા ખાતે યોજાવાની છે તે અનુલક્ષીને થરાદ ખાતે…