ગુજરાત

રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ મળ્યા જેમાં 7,25,920 ફોર્મ 6, 1,83,235 ફોર્મ 7, 5,60,970 ફોર્મ 8 મળ્યા

(જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, 30 જાન્યુઆરીના રોજ વાંધા-દાવાઓ રજૂ કરવાની સમયમર્યાદા પૂર્ણ, મળેલા ફોર્મનો તા. 10.02.2026 સુધીમાં નિકાલ કરાશે………………………ભારતના ચૂંટણી…

બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર – Gujarati GNS News

(જી.એન.એસ) તા. ૩૧ કચ્છ, છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ…

ગુજરાતના ૨૬૬૬ ગામોને મળશે પોતીકા ગ્રામ પંચાયત ઘર

(જી.એન.એસ) તા. ૩૦ ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતી રાજ્યની બધી જ ગ્રામ પંચાયતો સુધી…

ટેકનોલોજી, પારદર્શિતા અને ‘ઝીરો એરર’નો ત્રિવેણી સંગમ – Gujarati GNS News

(જી.એન.એસ) તા. ૩૦ ગાંધીનગર, • શારીરિક કસોટીમાં દરેક સેકન્ડની ચોકસાઈ રાખવા ઉમેદવારોના પગમાં RFID ચિપનો ઉપયોગ• ઉમેદવારની ઊંચાઈ માપણી કે…

મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ

(જી.એન.એસ) તા. ૩૦ આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ…

‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને પ્રાપ્ત “પોપ્યુલર ચોઈસ” શ્રેણીનો પ્રથમ ક્રમનો એવોર્ડ વિધિવત્ રીતે નવી દિલ્લી ખાતે એનાયત

(જી.એન.એસ) તા. ૩૦ નવી દિલ્હી/ગાંધીનગર, સતત ચાર વર્ષ પોપ્યુલર ચોઈસ એવોર્ડની સાથે વર્ષ 2024માં જ્યુરીઝ્ ચોઈસ એવોર્ડ સાથે ગુજરાતને ચાર…

કોંગ્રેસે SIRમાં ગેરરીતિઓનો આરોપ લગાવ્યો, કહ્યું કે ભાજપના કાર્યકરો સાચા મતદારોના નામ દૂર કરવા માટે બલ્ક વાંધા દાખલ કરી રહ્યા છે

ગુજરાત કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે ચૂંટણી અધિકારીઓને એક રજૂઆત સુપરત કરી હતી જેમાં રાજ્યમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મતદાર…

રાજ્યભરમાં બે મિનિટ મૌન થકી શહીદ વીરોને અપાશે શ્રદ્ધાંજલિ – Gujarati GNS News

(G.N.S) Dt. 30 ગાંધીનગર, ¤ આજે તા. ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ કલાકે બે મિનિટ મૌન પાળવા નાગરિકોને અપીલ¤ દેશની સ્વતંત્રતા…

ગુજરાતના 25 જિલ્લાઓમાં રક્તપિત્તનો વ્યાપ દર 10,000 વસ્તી દીઠ 1 કરતાં પણ ઓછો, છેલ્લા 3 વર્ષમાં 11,640+ દર્દીઓને મળ્યું નવું જીવન – Gujarati GNS News

(G.N.S) Dt. 29 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, કોઈપણ રોગ સામેની સૌથી મોટી લડાઈ રોગ સામે…

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ‘આત્માનિર્ભર ગુજરાત-૨૦૨૨’ યોજના હેઠળ રૂ. ૧૩૭૧ કરોડથી વધુના રોકાણોને મંજૂરી

ગુજરાતને વૈશ્વિક સ્તરે રોકાણ માટેનું સૌથી આકર્ષક સ્થળ બનાવવાના વિઝન સાથે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી…