આંતરરાષ્ટ્રીય

ભારત-પાકિસ્તાન બોર્ડરે એક BSF સૈનિક ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાનની હદમાં પહોંચી જતાં તેને ઝડપી લેવાયો

(જી.એન.એસ) તા. 24 ફિરોઝપુર, બીએસએફના એક જવાન ભૂલથી પાકિસ્તાનની સરહદમાં જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાન રેન્જર્સે બીએસએફના જવાનની…

મિસાઈલ ટેસ્ટના ફાંકા મારતું રહ્યું પાકિસ્તાન અને ભારતે અરબી સમુદ્રમાં બતાવી દીધી તાકાત

ભારતે અરબી સમુદ્રમાં મિસાઇલ (MR-SAM) એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડિસ્ટ્રોયરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું (જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, ભારતના જમ્મુ-કાશ્મીરમાં…

પાણી રોકવું યુદ્ધ જેવી કાર્યવાહી, ભારતીય ફ્લાઇટ્સ માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો આદેશ: વડાપ્રધાન શાહબાઝ શરીફ

(જી.એન.એસ) તા. 24 ઇસ્લામાબાદ, ભારતના જામ્મ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક ડિપ્લોમેટીક…

મિસાઈલ ટેસ્ટના ફાંકા મારતું રહ્યું પાકિસ્તાન અને ભારતે અરબી સમુદ્રમાં બતાવી દીધી તાકાત

ભારતે અરબી સમુદ્રમાં મિસાઇલ (MR-SAM) એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડિસ્ટ્રોયરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું (જી.એન.એસ) તા. 24…

પહેલગામ હુમલા પર સર્વપક્ષીય બેઠક શરૂ : બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ.જયશંકર, કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સામેલ : પહેલગામ હુમલાને લઈને પાર્લમેન્ટમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં…

ઇઝરાયેલે ગાઝા સિટીમાં શેલ્ટર હોમ બનાવી દીધેલી સ્કૂલ પર હુમલો કરતાં 23ના મોત 

(જી.એન.એસ) તા. 24 ગાઝા, ઇઝરાયેલ દ્વારા ફરી એકવાર ગાઝામાં ભયંકર હુમલો કર્યો છે જેમાં, ગાઝા સિટીની અંદર શેલ્ટર હોમ બનાવી…

ઇસ્તંબુલમાં 6.2 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો

બુધવારે ઇસ્તાંબુલના પશ્ચિમી બહારના વિસ્તાર નજીક મારમારા સમુદ્રમાં ૬.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, અધિકારીઓએ જણાવ્યું હતું કે, તુર્કીના સૌથી…

ટેસ્લા પ્રથમ ક્વાર્ટરના નફામાં 71% ઘટાડો થયો

અબજોપતિ એલોન મસ્કે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ મે મહિનાથી ટેસ્લાને વધુ સમય સમર્પિત કરવાનું શરૂ કરશે, કારણ કે ઇલેક્ટ્રિક…

IMF દ્વારા કરવામાં આવી ગંભીર આગાહી: અમેરિકાના ટેરિફ ના કારણે દુનિયાના અર્થતંત્રમાં મંદી જોવા મળશે

ટ્રમ્પના ટેરિફને પગલે ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે યુએસના અર્થતંત્રની વૃદ્ધિ ઘટી 1.7 ટકા રહેવાની આગાહી  (જી.એન.એસ) તા. 23 વોશિંગ્ટન,…

જમ્મુ કાશ્મીર ના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ પાકિસ્તાનનું પહેલું વિવાદિત નિવેદન

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી, ભારતમાં નાગાલેન્ડથી મણિપુર અને કાશ્મીર સુધી લોકો સરકાર વિરુદ્ધ છે, જે…