ગુજરાત

ગુજરાત અને હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા માટે કેન્દ્રએ 15મા નાણાપંચમાંથી 730 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ જાહેર કરી

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, કેન્દ્ર સરકારે ગુજરાત અને હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ (RLB)ને મજબૂત બનાવવા માટે નાણાકીય વર્ષ 2025-26 માટે XV નાણા પંચ (XV FC) ગ્રાન્ટ્સ જારી…

મુખ્યમંત્રી શ્રી વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તેના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમો (જી.એન.એસ) તા. 21 અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૮રના પ્રારંભ…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ-રોડ નેટવર્ક દ્વારા વિકસિત ગુજરાતથી સાકાર કરવા ૧૨૪ કામો માટે ૭૭૩૭ કરોડ રૂપિયા ફાળવ્યા

ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વઘુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય રાખવા ૮૦૯ કિલોમીટર લંબાઈના ૯ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોરનું…

અમદાવાદના વટવામાં સગીરાને રૂ.100 આપી નરાધમ ફરવા લઈ જવાના બહાને આચર્યુ દુષ્કર્મ

(જી.એન.એસ) તા. 19 અમદાવાદ, અમદાવાદના વટવા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ એ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ…

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી – Gujarati GNS News

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં શ્રી નાગેશ્વર કલ્યાણ શક્તિ ધામ ખાતે ગૌ પૂજન, ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક ખેતી વિષયક…

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ નાગરિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી

(જી.એન.એસ) તા. 19 ગાંધીનગર, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકો તેમજ સમગ્ર દેશવાસીઓને  દિવાળીના પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવતાં…

ગુજરાતમાં કયા નેતાને કયું મંત્રાલય મળ્યું? રીવાબા જાડેજા પણ મંત્રી બન્યા, સંપૂર્ણ યાદી જુઓ….

શુક્રવારે ગુજરાતમાં નવા ભાજપ મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રીમંડળમાં 19 નવા ચહેરાઓનો સમાવેશ કર્યો…

સાબરકાંઠામાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, ભારે પથ્થરમારો અને આગચંપી; 100 થી વધુ લોકો સામે કેસ દાખલ

સાબરકાંઠા: જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં આવેલા માંજરા ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ છે. પાટીદારો અને ઠાકોરો વચ્ચે અથડામણ…

કેબિનેટ દ્વારા ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના’ને મંજૂરી – રોજગાર, નોકરીની લાયકાત અને સામાજિક સુરક્ષામાં વધારો

મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ખાસ ભાર, પ્રથમ વખત નોકરી કરનારાને ₹15,000 સુધીનો પગાર બે હપ્તામાં મળશે (જી.એન.એસ) તા. 17 અમદાવાદ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી માં કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. મહેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં EPFO,…

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મંત્રીશ્રીઓને મહાત્મા મંદિર પરિસરમાં ગૌરવશાળી સમારોહમાં શપથ ગ્રહણ કરાવ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા…