ગુજરાત

ગુજરાતની લિફ્ટ પાઇપલાઇન ટેક્નિકથી આદિવાસી વિસ્તારોમાં ખેતીનું ચિત્ર બદલાયું, 1 લાખ 39 હજાર એકરથી વધુ ખેતરો સુધી પહોંચી સિંચાઈ સુવિધા

આદિવાસી ગામડાઓમાં 1,39,510 એકર જમીન સુધી પહોંચી સિંચાઈ સુવિધા (જી.એન.એસ) તા. ૭ ગાંધીનગર, ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં ખેડૂતોને સશક્ત બનાવવાના લક્ષ્ય…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાક નુકસાની માટે 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત

એક્સ પર પોસ્ટ કરી  માહિતી આપી, સમીક્ષા બેઠક બાદ નિર્ણય રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો. પાક નુકસાની…

અમદાવાદ વિમાન દુર્ઘટના: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને DGCA ને નોટિસ ફટકારી, કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ અરજી દાખલ કરી

જૂન મહિનામાં અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં પાઈલટ-ઈન-કમાન્ડ રહેલા સ્વર્ગસ્થ કેપ્ટન સુમિત સભરવાલના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર…

મહાદેવ ભારતી બાપુને ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી દેવાયા, ગુમ થયા બાદ જંગલમાંથી મળી આવ્યા હતા – Gujarati GNS News

મહાદેવ ભારતી બાપુને હોસ્પિટલથી સીધા જ આશ્રમમાં આવવાની મનાઈ ફરમાવવામાં આવી (જી.એન.એસ) તા. ૬ જુનાગઢ, જુનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત…

‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓમાં ‘વંદે માતરમ્’ના મૂળ સ્વરૂપના સમૂહગાન સાથે સ્વદેશીના શપથ ગ્રહણ કરાશે

(જી.એન.એસ) તા. ૬ અમદાવાદ, ભારતના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે અંબાજીથી ‘જનજાતીય ગૌરવ યાત્રા’નો શુભારંભ કરાવશે.

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી 14 આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યભરમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવના સંદેશ સાથે…

ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૩ના દુષ્કર્મ કેસમાં આસારામને તબીબી કારણોસર છ મહિનાના વચગાળાના જામીન આપ્યા

(જી.એન.એસ) તા. ૬ અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૩ના બળાત્કાર કેસમાં દોષિત આસારામને છ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે અવલોકન કર્યું…

હવામાન વિભાગ – Gujarati GNS News

ગુજરાતમાં થશે શિયાળા ની શરૂઆત (જી.એન.એસ) તા. ૬ ગાંધીનગર, આખરે હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે, આજથી કમોસમી વરસાદની…

મોરબી જિલ્લાના 8 ગામોના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક વળતર અને સંપૂર્ણ દેવા માફીની માંગ કરી

કમોસમી માવઠા ના કારણે ખેડૂતોની હાલત કફોડી (જી.એન.એસ) તા. ૬ મોરબી, છેલ્લા 15 દિવસમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને…

અમદાવાદમાં એક વર્ષથી ગુમ થયેલા વ્યક્તિનું રહસ્ય ઉકેલાયું, ઘરના રસોડાના ફ્લોર નીચેથી હાડપિંજર શોધી કાઢતાં શહેરમાં હડકંપ

અમદાવાદના સરખેજ ફતેવાડી કેનાલ વિસ્તારમાં એક વર્ષ જૂના હત્યાના કેસનો ભેદ ઉકેલાયો છે. અહેવાલો અનુસાર, સમીર બિહારી નામના વ્યક્તિની તેની…