ગુજરાત

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે પતંગ ચગાવીને કરાવ્યો IKF-૨૦૨૬નો ભવ્ય પ્રારંભ

(G.N.S) Dt. 12 અમદાવાદ, અમદાવાદના આકાશમાં સર્જાયો રંગોનો ઉત્સવ : સાબરમતી રિવરફ્રન્ટ પર ભારત ઉપરાંત ૫૦ જેટલા દેશોના ૧૦૦૦થી વધુ…

સાવરકુંડલામાં ૪ લાખ ચો.મી (૧૦૦ એકર) માં સ્માર્ટ GIDC બનવાની મંજૂરી મળતા હરખની હેલી

(G.N.S) Dt. 12 ગાંધીનગર/સાવરકુંડલા, સાવરકુંડલાને ઔદ્યોગિક નગર બનાવવાના સંકલ્પને સાકાર કરવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી…

રાજ્યના TRB જવાનો માટે સંવેદનશીલ નિર્ણય! ટ્રાફિક બ્રિગેડ જવાનોનુ દૈનિક માનદ વેતન રૂ.૩૦૦થી વધારીને હવે રૂ.૪૫૦ આપવા મહત્વપૂર્ણ નિર્ણય

(G.N.S) Dt. 12 ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ…

જર્મન ચાન્સેલર મેર્ઝ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, આજે પીએમ મોદીને મળશે

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 12-13…

જર્મન ચાન્સેલર મેર્ઝ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, આજે પીએમ મોદીને મળશે

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 12-13…

અમદાવાદના 15 વિદ્યાર્થીઓએ બનાવ્યો ‘સંસ્કારસેટ-1’ સેટેલાઇટ, ઇસરો કરશે લોન્ચ, જાણો તેની વિશેષતા

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) 12 જાન્યુઆરી, સોમવારના રોજ નવા વર્ષના પોતાના પ્રથમ ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવાનું છે. લોન્ચ થનારા ઉપગ્રહોમાં…

જે સંસ્કૃતિઓ બીજાઓનો નાશ કરીને વિકાસ કરવા માંગે છે તે પોતે જ નાશ પામે છે,” સોમનાથ ખાતે પીએમ મોદીનો સંદેશ

PM મોદી આજે (રવિવાર) સોમનાથની મુલાકાતે છે. તેમણે અહીં શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે સોમનાથ મંદિરમાં પ્રાર્થના…

પીએમ મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપી, ઓમકાર જાપમાં ભાગ લીધો અને ડ્રોન શો પણ જોયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતના ભાગ રૂપે શનિવારે સોમનાથ પહોંચ્યા, જ્યાં તેમણે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં ભાગ લીધો. પીએમ…

પીએમ મોદી લગભગ 10:15 વાગ્યે સોમનાથ મંદિરની મુલાકાત લઈ પ્રાર્થના કરશે

પીએમ મોદી સોમનાથની મુલાકાતે છે. આજે સવારે લગભગ 9:45 વાગ્યે તેઓ શૌર્ય યાત્રામાં ભાગ લેશે. સોમનાથ મંદિરનું રક્ષણ કરતી વખતે…

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની ઉજવણી અન્વયે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સ્થળ મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી

(G.N.S) Dt. 10 સોમનાથ તા.૧૦ જાન્યુઆરી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે આયોજિત થનારા ‘સ્વાભિમાન પર્વ’ના સુચારુ આયોજન અને…