ગુજરાત

પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો બે દિવસીય ‘૮મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર’ સંપન્ન

(જી.એન.એસ) તા. ૨ પોરબંદર, ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ના પૂર્વે…

અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક દાણચોરીનો કિસ્સો સામે આવ્યો

(જી.એન.એસ) તા. ૧ અમદાવાદ, ફરી એકવાર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર…

પૂર્વ MLA ઋત્વીક મકવાણાએ કોળી સમાજ સામે થયેલા કેસ પરત ખેંચવા માગ કરી

(જી.એન.એસ) તા. ૧ રાજ્યમાં સરકાર દ્વારા ક્ષત્રિય યુવાનો સામે થયેલ કેસો પરત ખેંચાયા બાદ આ મુદ્દે એક નવો રાજકીય વળાંક…

જેદ્દાહથી આવેલી 4 મહિલા મુસાફરો પાસેથી 1.52 કરોડ રૂપિયાની કિંમતનું 24 કેરેટ સોનું જપ્ત

(જી.એન.એસ) તા. ૧ અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર ગેરકાયદેસર રીતે લાવામાં આવતું સોનું પકડાયું છે જેમાં, જેદ્દાહથી આવેલી ચાર…

અમદાવાદમાં ચોરો તરખાટ, કરોડો રૂપિયાની ચોરી કરી થયા પલાયન

અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાં એક ઘરમાંથી ચોરોએ લાખો રૂપિયાની રોકડ અને કરોડોના દાગીનાની ચોરી કરી હતી. જોકે, પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને…

ગ્રીન સિટી નું બિરૂદ ધરાવતા પાટનગર ગાંધીનગરમાં અભિનવ આયોજન

(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, પૂજ્ય શ્રી રમેશ ભાઇ ઓઝા કથા રસપાન કરાવશે, પ્રકૃતિ જતન અને સંવર્ધનની પ્રેરણા આપતા વિવિધ વ્યાખ્યાનોનું…

રાજ્ય કક્ષાનો ૮મો ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-વર્કશોપ પોરબંદર ખાતે યોજાશે

(જી.એન.એસ) તા. ૧ પોરબંદર, આજે તા. ૧ અને ૨ ફેબ્રુઆરીએ યોજાનાર સેમિનારનું વન – પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે…

રાજ્યની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા 42.583 ગીગાવૉટ, જેમાં 14,820.94 મેગાવૉટ પવન ઊર્જા અને 25,529.40 મેગાવૉટ સૌર ઊર્જા સામેલ

(જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, ગુજરાતમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં થયેલા વિકાસથી અંદાજિત 2.37 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન વડાપ્રધાન શ્રી…

FMCG, ફ્રેન્ચાઇઝી કિંગ બનીને કૌભાંડ કરનાર નીરવ મુકેશ શર્માની ધરપકડ કરતી ગાંધીનગર સી.આઈ.ડી ક્રાઈમ

(જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, ગાંધીનગર સી.આઈ.ડી ક્રાઈમ વિભાગની પોલીસ ને એક મોટી સફળતા મળી છે જેમાં, બંકાઇ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ…

રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ મળ્યા જેમાં 7,25,920 ફોર્મ 6, 1,83,235 ફોર્મ 7, 5,60,970 ફોર્મ 8 મળ્યા

(જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, 30 જાન્યુઆરીના રોજ વાંધા-દાવાઓ રજૂ કરવાની સમયમર્યાદા પૂર્ણ, મળેલા ફોર્મનો તા. 10.02.2026 સુધીમાં નિકાલ કરાશે………………………ભારતના ચૂંટણી…